• 🪔 સાધના

    ભક્તિનો વિકાસક્રમ

    ✍🏻 સ્વામી જપાનંદ

    ભક્તિનો વિકાસક્રમ ભક્તિના ત્રણ ભેદ છે : - સાધનભક્તિ, ભાવભક્તિ અને પ્રેમભક્તિ. શ્રવણ દર્શનાદિ દ્વારા જે ભક્તિનો લાભ થાય છે તેને સાધનભક્તિ કહે છે; તે[...]

  • 🪔 સાધના

    ભક્તિનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી જપાનંદ

    જુદા જુદા યુગોમાં જુદા જુદા ભાવોનું પ્રાબલ્ય શાસ્ત્રરૂપ આધ્યાત્મિક ઇતિહાસના પઠનથી એમ માલૂમ પડે છે કે એકએક યુગમાં શાંતદાસ્યાદિ ભાવોમાંથી એકએક ભાવ માનવમનની ઉપાસનાના પ્રધાન[...]

  • 🪔 સાધના

    ભક્તિનાં લક્ષણો - ૨

    ✍🏻 સ્વામી જપાનંદ

    ભક્તિનાં વિવિધ સ્વરૂપો ભક્તિશાસ્ત્રમાં ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમભાવને રાગાત્મિકા, અહૈતુકી કે સુખ્યા ભક્તિ કહી છે. રાગ એટલે ઈષ્ટ અથવા અભિલષિત વસ્તુમાં રસ સહિત પરમ પ્રેમભાવ[...]

  • 🪔 સાધના

    ભક્તિનાં લક્ષણો

    ✍🏻 સ્વામી જપાનંદ

    સરળ ભાવથી ઈશ્વરનું અનુસંધાન કરવું, તેનું નામ જ ભક્તિયોગ છે. પ્રીતિ એ જ તેનાં આદિ, મધ્ય અને અંત છે. ક્ષણવાર પણ જો ખરા ભગવત્પ્રેમની ઉન્મત્તતા[...]

  • 🪔 સાધના

    ધ્યાન માટે સહાયક કેટલીક વિશેષ સૂચનાઓ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. — સં. ધ્યાનનો વિષય આપણે સૌના અંતરાત્મા-રૂપ તે સર્વવ્યાપક, સર્વ-આનંદમય પરમાત્માને પ્રણામ કરીએ છીએ.[...]

  • 🪔 સાધના

    જપ—સાધના

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીનો હિન્દીમાં પ્રકાશિત ગ્રંથ ‘धर्मजीवन तथा साधना’માંથી સાભાર -સં. જપ એટલે શું? પરમાત્માના નામને વારંવાર રટ્યા કરવું - તે જપ કહેવાય છે. નામ[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) આ જ શ્રેય અને પ્રેયનો માર્ગ છે. ભગવાનની ચતુરંગિણી સેના જાણે કે દુન્યવી સંપત્તિ, વૈભવ અને વિષયસુખનું પ્રતીક છે. તથા ભગવાન પરમકલ્યાણ -[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) તો મિત્રો, જીવનયાત્રાની સફળતા માટે આપણે મનુષ્યના વ્યક્તિત્વના આ અજ્ઞાત, અ-ભૌતિક (એટલે કે સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ) ભાગોને સારી રીતે જાણવા પડશે, તેના ક્રિયા-કલાપો અને[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી આગળ) માર્ગ અને વાહન યાત્રા અને તેના ગંતવ્ય વિષે તો આપણે કંઈક વિચારી જોયું. આવો, હવે માર્ગ અને વાહન અંગે પણ સહેજ વિચારી લઈએ.[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) આપણી યાત્રાની દિશા અવળી ક્યારે થઈ જાય છે? આ ભૂલ આપણે ક્યારે કરીએ છીએ? મનુષ્ય - શરીર એટલા માટે જ મળ્યું છે કે[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુરના સચિવ છે. - સં. ચાલો, આ દૃષ્ટિથી પણ નિહાળીએ માનવજીવન એક લાંબી યાત્રા છે. અને આપણે બધા[...]

  • 🪔 સાધના

    શાંતિ તત્કાળ તમારી સાથે છે

    ✍🏻 થીચ નૅત્ હૅન

    થીચ નૅત્‌ હૅન (Thich Nhat Hanh) વિયેતનામી ઝેન ગુરુ, કવિ અને શાંતિ - પ્રચારક છે. તેઓ પચાસ વર્ષો કરતાં વધુ સમયથી સંન્યાસી છે. તેઓ ફ્રાંસના[...]

  • 🪔 સાધના

    શ્રીમા શારદાદેવીના ઉપદેશો

    ✍🏻 સંકલન

    ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે આસપાસ[...]

  • 🪔 સાધના

    ભગવાનના નિત્ય સાથી બની જાઓ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ હતા. તેમણે ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગે જે મહત્ત્વપૂર્ણ પ્રેરણાદાયી ઉપદેશો આપ્યા હતા, તેનું[...]

  • 🪔 સાધના

    ધ્યાનનું વિજ્ઞાન

    ✍🏻 ડૉ. રમેશ કાપડિયા

    માનવીનું અસ્તિત્વ ટકાવવા શરીરની અંદર કેટલીક સ્વયંસંચાલિત વ્યવસ્થા છે. ભય જણાતાંની સાથે જ શરીરમાં અનુકંપી (સિમ્પેથૅટિક) તંત્ર સક્રિય થતાં વ્યક્તિ ભય સામે લડી લેવા અથવા[...]

  • 🪔 સાધના

    આત્મ-સમર્પણ દ્વારા શાંતિ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમાં અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી જ મંત્રદીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ[...]

  • 🪔

    શું ત્યાગ જરૂરી છે?

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ઘણાં ત્યાગથી દૂર ભાગે છે. તેની નિરર્થકતા અને તેની નુકસાનકારકતા સિદ્ધ કરવા જુદી જુદી દલીલો આગળ ધરવામાં આવે છે. બ્રહ્મચર્ય સામેની નિરર્થક દલીલો ઘણુંખરું અર્થ[...]

  • 🪔

    ગાયત્રી મંત્રની ઉપાસના-૩

    ✍🏻 સ્વામી મુખ્યાનંદ

    (ગતાંકથી ચાલુ) (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી[...]

  • 🪔

    ગાયત્રી મંત્રની ઉપાસના-૨

    ✍🏻 સ્વામી મુખ્યાનંદ

    (ગતાંકથી ચાલુ) (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી[...]

  • 🪔

    ગાયત્રી મંત્રની ઉપાસના

    ✍🏻 સ્વામી મુખ્યાનંદ

    (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી ખૂબ રહસ્યપૂર્ણ[...]

  • 🪔

    સાધનામાં વ્યાકુળતાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) સામાન્ય રીતે આધ્યાત્મિક સાધના અંગે આપણે અસ્પષ્ટ ખ્યાલ ધરાવીએ છીએ. મોટા ભાગે તો આપણે[...]

  • 🪔

    સાધના એટલે સંઘર્ષ

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. સાધકો માટે અત્યંત ઉપયોગી એવો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત[...]

  • 🪔

    ભગવત્-સાંનિધ્યની સાધના

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સ્વામી બ્રહ્મેશાનંદજી, રામકૃષ્ણ મિશન સેવાશ્રમ વારાણસીમાં કાર્યરત સંન્યાસી છે. શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ છે કે જ્યારે સંસારના કર્મ કરો ત્યારે ‘એક હાથે કામ કરો અને બીજા હાથે[...]