🪔 સંત કથા
સંત કવિ દાસી જીવણસાહેબ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
september 2016
સતનો મારગ છે શૂરાનો ગામડે ગામડે અને ટીંબે ટીંબે જ્યાં સંત શૂરા અને સતિયુંનાં બેસણાં છે, એવી ગુણીયલ ગુજરાતી ધરતી છે. આ ધરતીને માથે ગામડે[...]
🪔
સંત તુકારામ
✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી
June 1994
તુકારામના અભંગોએ મહારાષ્ટ્રને લગભગ ચારસો વર્ષ સુધી ઘેલું કર્યું છે. તેમની વાણી સમગ્ર મહારાષ્ટ્રમાં લગભગ પ્રત્યેક ઘરે પહોંચી ગઈ છે. વિનોબાજીએ ઉચિત રીતે જ કહ્યું[...]
🪔
બંદાની બંદગી
✍🏻 નાનાભાઈ હ. જેબલિયા
Febuary 1994
ગીરની વનરાઈનાં જોબન અને સાવજની છલાંગ લઈને ચાંચઈના ડુંગરમાંથી નીકળી પડેલી સૌરાષ્ટ્રની નામધારી નદી જ્યાં ખળ-ખળ-ખળ કરતી વહે છે, એ શેત્રુંજી નદીના કિનારાની અડખે પડખે[...]
🪔
ત્રણ આળવાર ભક્ત
✍🏻 ડૉ. ઉપેન્દ્રરાય સાંડેસરા
March 1991
‘આળવાર’ એટલે ભગવાનની ભક્તિમાં નિમગ્ન, ડૂબી ગયેલા; નિરંતર ભગવદ્ – જાપ કરનાર. દક્ષિણ હિન્દુસ્તાનમાં આવા બાર આળવાર ભક્તો થઈ ગયા. તેમાંના પ્રથમ ત્રણ આળવારની આ[...]