• 🪔 સંત કથા

    સંત કવિ દાસી જીવણસાહેબ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    સતનો મારગ છે શૂરાનો ગામડે ગામડે અને ટીંબે ટીંબે જ્યાં સંત શૂરા અને સતિયુંનાં બેસણાં છે, એવી ગુણીયલ ગુજરાતી ધરતી છે. આ ધરતીને માથે ગામડે[...]

  • 🪔

    સંત તુકારામ

    ✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી

    તુકારામના અભંગોએ મહારાષ્ટ્રને લગભગ ચારસો વર્ષ સુધી ઘેલું કર્યું છે. તેમની વાણી સમગ્ર મહારાષ્ટ્રમાં લગભગ પ્રત્યેક ઘરે પહોંચી ગઈ છે. વિનોબાજીએ ઉચિત રીતે જ કહ્યું[...]

  • 🪔

    બંદાની બંદગી

    ✍🏻 નાનાભાઈ હ. જેબલિયા

    ગીરની વનરાઈનાં જોબન અને સાવજની છલાંગ લઈને ચાંચઈના ડુંગરમાંથી નીકળી પડેલી સૌરાષ્ટ્રની નામધારી નદી જ્યાં ખળ-ખળ-ખળ કરતી વહે છે, એ શેત્રુંજી નદીના કિનારાની અડખે પડખે[...]

  • 🪔

    ત્રણ આળવાર ભક્ત

    ✍🏻 ડૉ. ઉપેન્દ્રરાય સાંડેસરા

    ‘આળવાર’ એટલે ભગવાનની ભક્તિમાં નિમગ્ન, ડૂબી ગયેલા; નિરંતર ભગવદ્ – જાપ કરનાર. દક્ષિણ હિન્દુસ્તાનમાં આવા બાર આળવાર ભક્તો થઈ ગયા. તેમાંના પ્રથમ ત્રણ આળવારની આ[...]