🪔 વેદ વાર્તા
આરુણિ
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ
june 2017
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ધૌમ્ય નામના એક ઋષિ હતા. એક સુંદર નદીને તીરે તેમનો આશ્રમ. આશ્રમમાં ચારસો-પાંચસો શિષ્યો રહે અને ગુરુ પાસે વેદાધ્યયન કરે.[...]
🪔 વેદ વાર્તા
અન્ન સમા પ્રાણ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
june 2016
પુરાવર્તનકાળમાં કુરુક્ષેત્રમાં એક ‘ચક્ર’ નામના ઋષિ થઈ ગયા. એમણે અધ્યયનથી ઋષિઋણ તો ચૂકવી દીધું હતું, યજ્ઞયાગ કરીને દેવઋણથી યે છૂટી ગયા હતા. પણ વૃદ્ધાવસ્થા થવા[...]