• 🪔 વેદ વાર્તા

    આરુણિ

    ✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ

    (સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ધૌમ્ય નામના એક ઋષિ હતા. એક સુંદર નદીને તીરે તેમનો આશ્રમ. આશ્રમમાં ચારસો-પાંચસો શિષ્યો રહે અને ગુરુ પાસે વેદાધ્યયન કરે.[...]

  • 🪔 વેદ વાર્તા

    અન્ન સમા પ્રાણ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    પુરાવર્તનકાળમાં કુરુક્ષેત્રમાં એક ‘ચક્ર’ નામના ઋષિ થઈ ગયા. એમણે અધ્યયનથી ઋષિઋણ તો ચૂકવી દીધું હતું, યજ્ઞયાગ કરીને દેવઋણથી યે છૂટી ગયા હતા. પણ વૃદ્ધાવસ્થા થવા[...]