🪔 સ્વાસ્થ્ય
સાગર તરફ જુઓ
✍🏻 સ્વામી ત્યાગાનંદ
May 1999
સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંતકેસરી’ના સંપાદક હતા. હવે તેઓ વેદાંત સોસાયટી, બોસ્ટનમાં સહાયક સંચાલક તરીકે સેવા આપી રહ્યા[...]
🪔 સ્વાસ્થ્ય
સર્વગ્રાહી ચિકિત્સા
✍🏻 ડૉ. જ્યોતિ કોઠારી અને ડૉ. મનુ કોઠારી
September 1997
સર્વગ્રાહી ચિકિત્સા (રુડયાર્ડ કિપ્લિંગનો અભિગમ) ડૉ. જ્યોતિ કોઠારી, (એમ.ડી., ડી.જી.ઓ) સાન્તાક્રુઝ, મુંબઈના સંજીવની નર્સિંગહોમનાં સ્ત્રીરોગનાં કન્સલ્ટિંગ ડૉક્ટર છે. ડૉ. મનુ કોઠારી (ઍમ.ઍસ. ઍમ ઍસ. સી)[...]
🪔 સ્વાસ્થ્ય
પાશ્ચાત્ય ચિકિત્સાશાસ્ત્ર અને આધ્યાત્મિકતા
✍🏻 ડૉ. વિશ્વંભર વ્યાસ
July 1997
પ્રાર્થનાનું મહત્ત્વ નિર્વિવાદ છે. પોતાનાં દુઃખ દરદોથી ગભરાઈને હેરાન પરેશાન થઈને લોકો ઈશ્વરની પ્રાર્થના કરતાં જોવામાં આવે છે. હકીકતે જીવનનું આ એક આવશ્યક પાસું થઈ[...]
🪔 સ્વાસ્થ્ય
આહાર અને રોગનો સંબંધ
✍🏻 ડૉ. પ્રફુલ્લભાઈ વૈદ્ય
May 1997
આયુર્વેદમાં રોગોનું પ્રમુખ કારણ आम ગણાવ્યું છે. आम એટલે અપકવ અન્નરસ. સાદા અર્થમાં અપચો. આ आमથી જ રોગ ઉત્પન્ન થાય છે એટલે રોગનું નામ પાડ્યું[...]