• 🪔 સંપાદકની કલમે

    ધર્મક્ષેત્રે હૃદિક્ષેત્રે...

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ મહાભારતના યુદ્ધની સમજણ આપતા કહે છે, “‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે તે) અર્જુનને ઉપદેશ આપે છે.[...]

  • 🪔 દીપોત્સવી

    શીખ ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક હિન્દના ઇતિહાસમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક કટોકટી સર્જાઈ. થોડાક સૈકા પહેલાં જ હિન્દમાં મુસલમાન રાજ્ય સ્થપાયું હતું અને બાબરે મોગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.[...]

  • 🪔 દીપોત્સવી

    સૂફીવાદ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક એવું માનવામાં આવે છે કે સૂફીવાદનું મૂળ ઈસ્લામમાં છે અને મુહમ્મદ સાહેબ તેના આદ્યસ્થાપક છે. એવું કહેવાય છે કે મુહમ્મદ પયગંબરને બે પ્રકારે જ્ઞાનપ્રકાશ[...]

  • 🪔 દીપોત્સવી

    ઈસ્લામ ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક હઝરત મુહમ્મદ પૂર્વેનો સમય જેને ઈસ્લામ ધર્મનાં પુસ્તકોમાં ‘અજ્ઞાનનો યુગ’ કહે છે તેમાં જંગલી પ્રજાના ધર્મનું તેમજ અધમ અવસ્થામાં પડેલા યહૂદી અને ખ્રિસ્તી ધર્મનું[...]

  • 🪔 દીપોત્સવી

    ખ્રિસ્તી ધર્મ

    ✍🏻 સંકલન

    ૫્રારંભિક યહૂદીઓ કેનનમાં વસવાટ કરતા હતા. ત્યાંની આસપાસની બીજી પ્રજાઓ સાથે સંપર્કમાં આવ્યા ત્યારથી એમના ધાર્મિક વિચારમાં અને જ્ઞાનમાં ઘણી વૃદ્ધિ થવા લાગી. પ્રાચીન નિયમશાસ્ત્ર,[...]

  • 🪔 દીપોત્સવી

    શિન્ટો ધર્મ

    ✍🏻 સંકલન

    જાપાનમાં અત્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર છે, પરંતુ તેનો પ્રાચીન ધર્મ શિન્ટો છે. શિન્ટો શબ્દનો અર્થ થાય દેવતાઈ માર્ગ. ઈ.સ. ૬૦૦થી આ નામ જાપાનના પ્રાચીન ધર્મને[...]

  • 🪔 દીપોત્સવી

    કોન્ફ્યૂશિયસ ધર્મ

    ✍🏻 સંકલન

    ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત ચીનના ‘લૂ’ નામના પ્રદેશમાં ઈ.સ. પૂર્વે ૫૫૧માં થાત્સૌ નામના ગામમાં કોન્ફ્યૂશિયસનો જન્મ થયો હતો. તેઓ ધાર્મિક આચાર્ય, પ્રખર ધર્મોપદેશક, દર્શનના પ્રસ્થાપક, પયગંબર કે[...]

  • 🪔 દીપોત્સવી

    તાઓ ધર્મ

    ✍🏻 સંકલન

    આ ધર્મ ચીનમાં પ્રવર્તમાન છે. લાઓત્સે (લાઓત્ઝે) એ સ્થાપેલ ધર્મનું નામ છે તાઓ ધર્મ. ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત લાઓત્સેનો જન્મ ઈ.સ. પૂર્વે ૬૦૪માં ચીનના ત્ચ્યુ પ્રદેશના ચૂઝેનમાં[...]

  • 🪔 દીપોત્સવી

    યહૂદી ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક પેલેસ્ટાઈન અને એની આસપાસના પ્રદેશોમાં વસેલા યહૂદી લોકોનો ધર્મ ઘણો પ્રાચીન છે. ખ્રિસ્તી ધર્મ એમાંથી થયો છે. રોમન લોકોએ ઈ.સ.ના પહેલા સૈકામાં જેરૂસલેમનો નાશ[...]

  • 🪔 દીપોત્સવી

    જરથોસ્તી ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક અષો જરથુષ્ટ્રની પહેલાં ઈરાનીઓ એટલે કે ‘દએવ’ લોકો જાદુગર અને ધૂર્ત-ઠગારા હતા, તદુપરાંત ખેતીવાડી તથા યજ્ઞક્રિયાના વિરોધી હતા એમ ‘અવસ્તા’માં જણાવવામાં આવ્યું છે. અષો[...]

  • 🪔 દીપોત્સવી

    બૌદ્ધ ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક ભગવાન બુદ્ધ જૈન ધર્મના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના સમકાલીન ધર્મપ્રવર્તક થયા. તે સમયે પ્રાચીન વેદધર્મમાં ઘણી વિકૃતિઓ પેસી ગઈ હતી. કર્મકાંડનાં જાળાં સર્વત્ર વ્યાપ્ત[...]

  • 🪔 દીપોત્સવી

    જૈન ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણ એકબીજાથી તદ્દન જુદા અને અલગ ધર્મ નથી. ત્રણેય મળીને ભારતના પ્રાચીન ધર્મનું સાચું અને પૂર્ણસ્વરૂપ આપણને સમજાય છે.[...]

  • 🪔 દીપોત્સવી

    હિન્દુ ધર્મનાં તીર્થો

    ✍🏻 સંકલન

    ચારધામ ૧. બદરીનાથ : ભારતમાં ઉત્તરે હિમાલય પર ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ આ પહેલું ધામ મનાય છે. અહીંના મંદિરમાં શાલિગ્રામ-શિલામાંથી નિર્મિત થયેલી બદરીનાથની ચતુર્ભુજ-મૂર્તિ છે. તેની[...]

  • 🪔 દીપોત્સવી

    ધર્મની વિવિધ વ્યાખ્યાઓ

    ✍🏻 સંકલન

    વ્યાકરણ શાસ્ત્રો મુજબ ‘ધર્મ’ શબ્દનો મૂળ સ્રોત धृञ् ધાતુ છે. આ धृञ् ધાતુનો અર્થ છે ધારણ કરવું, ટકાવવું, નિભાવવું. જ્યારે धृञ् ધાતુ સાથે मन् પ્રત્યય[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સંસ્થાના સભ્યોનું ચારિત્ર્ય કોઈ પણ સુધારણા આંદોલનની સંસ્થાની સફળતા અને તેના કાયમીપણાનો આધાર તેમના સભ્યોના ચારિત્ર્ય પર નિર્ભર રહે છે. પોતાના કાર્યકરો પૂર્ણ હોય એમ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સંન્યાસીઓનો સંઘ પોતાના પરિવ્રાજક જીવન દરમિયાન સ્વામીજીએ જોયું કે આખો દેશ તમસમાં ડૂબી ગયો છે. લોકોના હૃદયમાં સાહસ અને ખંતનો સાવ અભાવ છે. શારીરિક રીતે[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આજના આધુનિક વ્યવસ્થાતંત્રમાં એક નવું ઊભરતું વલણ છે, સર્વંટ લીડરશીપનો વિચાર. આ વિભાવના સૌથી પહેલાં રોર્બટ ગ્રિનલિફ નામના વિદ્વાને રચી હતી અને લોકપ્રિય બનાવી હતી.[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    પ્રાસ્તાવિક પ્રાગૈતિહાસિક કાળથી હિંદુધર્મના સંન્યાસીઓ એકલા કે સમૂહમાં સમગ્ર ભારત ખંડમાં ઘૂમતા રહેતા. એમને માટે સંઘ કે સુસંગઠિત સંસ્થાનો વિચાર પ્રતિકૂળ કે પરાયા જેવો હતો.[...]

  • 🪔

    ધર્મ અને ધર્મનીતિ

    ✍🏻 ગદાધરસિંહ રાય

    (શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્‌બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔

    ધર્મ અને ધર્મનીતિ

    ✍🏻 ગદાધરસિંહ રાય

    (શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્‌બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔 ધર્મ

    આપણા ધર્મનું સનાતન તત્ત્વ

    ✍🏻 બી.એમ. ભટ્ટ

    (૧) કર્તવ્ય નહિ પણ દ્રષ્ટૃત્વ વિખ્યાત વૈજ્ઞાનિક આઈઝક ન્યૂટને ગુરુત્વાકર્ષણના મશહૂર સિદ્ધાંતની શોધ કરી અને એ શોધ સંસારના શિક્ષિત સમાજ સમક્ષ મૂકી તે પહેલાં શું[...]

  • 🪔 પ્રાસંગિક

    સેવા-ધર્મ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે) રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત-સમ્મેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]

  • 🪔

    ધર્મનું સ્વરૂપ

    ✍🏻 ડૉ. નરોત્તમ વાળંદ

    એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે તેમ, આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ સર્વ ક્રિયાઓ મનુષ્યો અને પશુઓમાં સમાન છે. ધર્મ એ મનુષ્યનું જ એક વિશિષ્ટ[...]

  • 🪔

    ધર્મનો મર્મ

    ✍🏻 પુષ્કર ચંદરવાકર

    પીઢ અને પક્વ વયના ને વિચારે પણ પક્વ તેવા એક જૂના મિત્રનો બસપ્રવાસમાં સંગાથ થઈ ગયો. ખાસ્સી પૂરા એક કલાકની યાત્રા હતી. તેઓ અનુભવી ને[...]

  • 🪔

    ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal for[...]

  • 🪔

    જગતના ધર્મોના મુખ્ય પ્રતીકો

    ✍🏻 સંકલન

    હિંદુ ધર્મ : ॐ ઓમ અથવા પ્રણવ ઓમ અથવા પ્રણવ હિંદુ ધર્મનું સાર્વત્રિક અપનાવાયેલ પ્રતીક છે જે બ્રહ્મને પ્રત્યક્ષ કરે છે. શાબ્દિક રીતે પ્રણવ શબ્દનો[...]

  • 🪔

    ધાર્મિક અનેક વિધતાનું ધર્મસંકટ

    ✍🏻 ક્લાઉડ એલન સ્ટાર્ક

    ક્લાઉડ સ્ટાર્ક ઈ. ૦૨૬૭૦, કેપકોડ, મેસાસુસેટ્સ, (યુ.એસ.એ) દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘ગોડ ઓફ ઓલ’ (God of All)ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. આ પુસ્તકનો[...]

  • 🪔

    ગુરુ ગ્રંથ સાહેબ

    ✍🏻 જસબીર કૌર આહુજા

    કુમારી જસબીર કૌર આહુજા એમ.એ.બી.ટી. સહકારી સેવા તાલીમ કેન્દ્ર, પતિયાળામાં અંગ્રેજીના સિનિયર વ્યાખ્યાતા છે. તેમણે પંજાબીમાં અનેક ગ્રંથો લખ્યા છે, જેમાં શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને[...]

  • 🪔

    જરથુષ્ટ્ર ધર્મ

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    સુપ્રસિદ્ધ વિદ્વાન ચિંતક-લેખક શ્રી કાન્તિલાલ કાલાણીએ પોતાના ગ્રંથ ‘સર્વધર્મસમન્વય’માં વિભિન્ન ધર્મોનો પરિચય સુંદર રીતે રજૂ કર્યો છે. અહીં જરથુષ્ટ્ર ધર્મ વિષેના તેમના લેખના થોડા અંશો[...]

  • 🪔

    ઈશુ ખ્રિસ્ત - ભારતીય આયામમાં

    ✍🏻 ડો. ચેતના માંડવિયા

    યહૂદીઓના પ્રદેશ (અત્યારના ઈઝરાયેલ)માં રહેતા સુથારનો એ યુવાન પુત્ર - ઈશુ ખ્રિસ્ત પોતાને ‘ઈશ્વરનો પુત્ર’- કહેવડાવતો હતો અને જોર્ડન, જ્યુડા ગેલીલીના સમગ્ર વિસ્તારમાં ‘ઈશ્વરના સામ્રાજ્ય’ના[...]

  • 🪔

    ઈસ્લામ ધર્મ

    ✍🏻 અકબર અલી જસદણવાળા

    પ્રસિદ્ધ વિદ્વાન શ્રી અકબરઅલી જસદણવાળા પોતાના આ સંક્ષેપ લેખમાં ઈસ્લામ ધર્મની રૂપરેખા આપી દર્શાવે છે કે ઈસ્લામનો પ્રકાશ અન્ય ધર્મોના જેવો જ છે. મારે આપને[...]

  • 🪔

    શ્રી હનુમાન ચરિત્ર (૫)

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    પં. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬ મે સુધી[...]

  • 🪔

    પ્રેમનો ધર્મ

    ✍🏻 શ્રી અમજદ અલી ખાં

    ભારતના સુપ્રસિદ્ધ સરોદવાદક શ્રી અમજદ અલી ખાં સંગીતપ્રેમી હોવા ઉપરાંત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પણ પ્રેમી છે. અને પ્રેમના ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આજે દેશમાં[...]

  • 🪔

    ધર્મ ધર્મ વચ્ચેની સમજ અને સંવાદિતા

    ✍🏻 કે. હુસૈન

    શ્રી કે. હુસૈન એમ.એમ. સાબૂ સિદ્દિક કૉલેજ ઓફ એન્જિનિયરીંગ મુંબઈના પ્રિન્સીપાલ છે. રામકૃષ્ણ મઠ, મુંબઈ દ્વારા ‘ધર્મ ધર્મ વચ્ચેની સમજ’ પર આયોજિત પરિસંવાદમાં તેમણે ૧૧-૯-૮૮ના[...]