• 🪔 પ્રાસંગિક

    નારી તું નારાયણી

    ✍🏻 સેજલબેન માંડવિયા

    આજના યુગમાં આપણી ભારતીય મહિલાઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી થઈને કાર્ય કરી રહી છે. વૈદિક અને પૌરાણિક યુગમાં ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી બધી[...]

  • 🪔 નારીજગત

    આધુનિક નારી માટે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ

    ✍🏻 શ્રીમતી નિવેદિતા આર. ભીડે

    સંસ્કૃતિનાં અંગ ક્યાં કયાં છે? સંસ્કૃતિનાં ત્રણ અંગ હોય છે. (1) એક છે જીવનદર્શન: આપણે આ સમગ્ર અસ્તિત્વને કેવી નજરે જોઈએ છીએ? આ અસ્તિત્વમાં હું,[...]

  • 🪔 નારીજગત

    આધુનિક નારી માટે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ

    ✍🏻 શ્રીમતી નિવેદિતા આર. ભીડે

    આજે જ્યારે આપણે મોડર્ન સ્ત્રી એમ કહીએ છીએ ત્યારે એમાં એક પ્રકારની દુર્ગંધ આવે છે. અને એ દુર્ગંધ છે નારીવાદની. જો આપણે સમગ્ર ભારતમાં જોઈએ[...]

  • 🪔 નારી - વિભાગ

    ભારતીય નારીની મહાનતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’[...]

  • 🪔 નારી - વિભાગ

    ભારતીય નારીની મહાનતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’[...]

  • 🪔 નારી - વિભાગ

    ભારતીય નારીની મહાનતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’[...]

  • 🪔

    માતૃત્વનાં ઓજસ્

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના વડા છે.) સ્ત્રીત્વ અને માતૃત્વ સ્ત્રી અને પુરુષ એમ બંનેનો વિચાર કર્યા સિવાય માનવજાતનો વિચાર કરી શકાય નહીં. આ[...]

  • 🪔

    ભારતીય નારીનું ભવિષ્યનું શિક્ષણ

    ✍🏻 સિસ્ટર નિવેદિતા

    અહીં ભારતમાં ભવિષ્યની નારીનું ચિત્ર આપણા મનમાં આવ્યા કરે છે. આપણી દૃષ્ટિ સમક્ષ તેની સુંદરતા તરે છે. તેનો અવાજ આપણને જાણે કે પોકાર પાડે છે.[...]

  • 🪔

    હવે હું ત્યાં નહીં જાઉં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    “મા, તમે આવ્યાં છો? મારા માટે શું લાવ્યાં?” “અરેરે, મારી બે પૈસાની મીઠાઈ શું આમને આપી શકાય? લોકો તો કેવી મોંઘી મીઠાઈઓ એમને માટે લાવ્યા[...]

  • 🪔

    રાણી રાસમણિ (૪)

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંકથી આગળ) ૧૮૫૫ના મેની ૩૧ તારીખ હતી. રાણી રાસમણિની વિનંતીથી રામકુમાર આ ઉત્સવનું આચાર્યપદ શોભાવવા સંમત થયા હતા. પોતાનો અનુગામી મળે ત્યાં સુધી પૂજારી રહેવા[...]

  • 🪔

    રાણી રાસમણિ (૩)

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંકથી આગળ) રાસમણિ હંમેશા ન્યાયને ખાતર લડ્યાં. સરકારને વગર કારણે હેરાન કરવી કે પડકારવી તેવો તેમનો ઈરાદો ન હતો. હકીકતમાં, ૧૮૫૭માં સિપાઈઓના બળવા વખતે -[...]

  • 🪔

    રાણી રાસમણિ (૨)

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંકથી આગળ) રાસમિણને અપાર દુ:ખ થયું. એમ કહેવાય છે કે, ત્રણ દિવસ સુધી ખાધાપીધા વિના તે જમીન પર પડી રહ્યાં તે પછી તેમણે દિવંગત પતિ[...]

  • 🪔

    રાણી રાસમણિ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ઈશ્વર ઘણી વાર ગૂઢ રસ્તે કામ કરે છે. કલકત્તાની એક વિખ્યાત ધનિક મહિલા રાણી રાસમણિએ ઘણા લાંબા સમય પહેલાં કાશી-યાત્રાનો કાર્યક્રમ ઘડી રાખ્યો હતો. બધી[...]