🪔
સોવિયત રશિયા અને ભારતીય સંસ્કૃતિ
✍🏻 ઇ.પી. ચેલિશવ
October 1991
વિદ્વાન ઈ.પી. ચેલિશેવ ભારતમાં તેમ જ પોતાના દેશમાં, વિદ્વદ્જગતમાં સુવિખ્યાત છે. યુ.એસ. એસ.આર.ની એકેડેમી ઓફ સાયન્સિઝના અધ્યક્ષમંડળના તેઓ સભ્ય છે અને તે જ એકેડમીના સાહિત્ય-ભાષા [...]
🪔 સંસ્કૃતિ
કુંભમેળો : વિશ્વનો સૌથી મોટો ઉત્સવ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
september 2015
અગાઉના અંકમાં આપણે કુંભમેળાની પશ્ચાદ્ભૂમિકા વિશે વાંચ્યું, હવે તેના વિશે વધુ... કુંભમેળાની પૌરાણિક કથા કુંભ વિશે એક કથા કહેવામાં આવે છે. અનેક પુરાણ ગ્રંથોમાં આ [...]
🪔 સંસ્કૃતિ
કુંભમેળો : વિશ્વનો સૌથી મોટો ઉત્સવ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
August 2015
ઘણાં વર્ષ પહેલાંની વાત છે. રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી પોતાના કેટલાક વિદેશી શિષ્યો સાથે ભારતમાં આવ્યા હતા. એ સમયે હરિદ્વારમાં કુંભનો મહાપર્વ ચાલતું હતું. [...]
🪔 સંસ્કૃતિ
સૌરાષ્ટ્રના ધબકતા લોકજીવનનો પ્રાણઃ કૃષ્ણ
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
august 2012
ચોર્યાસીલાખ ફેરાના ફજેતે ચડેલો જીવ, આવાગમનથી ધરાઈ જાય, વૈકુંઠ ધામનું વિમાન હેઠું ઊતરે તો હડી કાઢીને ચડી જાવાની હામ, વૃદ્ધ બરડ હાડમાં આવી જાય. આ [...]
🪔 સંસ્કૃતિ
સૌરાષ્ટના સંત કવિ ભોજાભગત
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
july 2012
ગિરનારના શેષાવનમાંથી આવેલા એક પ્રતાપી સાધુની ચાખડીના સ્પર્શથી જેતપુર પાસેના દેવકીગાલોલ ગામની શેરીઓમાં આજે ચેતન પુરાયું છે. રામેતવન નામના આ તેજસ્વી સાધુનાં દર્શને ગામ આખું [...]
🪔 સંસ્કૃતિ
સચરાચરમાં વ્યાપ્ત ઈશ્વરી ઐશ્વર્યને પામતા માંડણ ભગત
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
june 2012
દે’ગામથી દ્વારકાની જાત્રાએ નીકળેલા માંડણ વરસડાના પગ સચાણા બંદરની દિશામાં અનાયાસે વળી ગયા. ઈશરદાસની કીર્તિની સુરભી માંડણ ભગતને સચાણા સુધી ખેંચી લાવી હતી. ભલો આવકારો [...]
🪔
ભારતીય કળા પ્રત્યેનો મારો ચેતના-સંસ્પર્શ
✍🏻 રતિલાલ છાયા
June 1994
ઈ. સ. ૧૯૧૪ના વર્ષની આસપાસ અમારું કુટુંબ પોરબંદર આવ્યું. મારા પિતા ત્યારે નવીબંદર મહાલની નવીબંદરની મામલતદારની ઑફિસમાં સરકારી નોકર હતા. ભૂતકાળમાં મિયાણી પછી નવીબંદરની ત્યારે [...]
🪔
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ
✍🏻 શ્રી યશવંત શુક્લ
April 1994
(ગતાંકથી ચાલુ) (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ [...]
🪔
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ
✍🏻 શ્રી યશવંત શુક્લ
March 1994
(૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિજ્ઞાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.) [...]
🪔
માનવ - પ્રકૃતિ સંબંધ પરત્વે ભારતીય દૃષ્ટિ અને અભિગમ-૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 1993
(૧ ઑક્ટોબર, ૧૯૯૦ના રોજ હૈદરાબાદની ઍકૅડમી ઑફ ગાંધીયન સ્ટડીઝના ઉપક્રમે પર્યાવરણીય અધિકારો અને ઉત્તરદાયિત્વ પરના રાષ્ટ્રીય વર્કશોપના સમાવર્તન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ [...]
🪔
માનવ-પ્રકૃતિ સંબંધ પરત્વે ભારતીય દૃષ્ટિ અને અભિગમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 1993
(૧ ઑક્ટોબર, ૧૯૯૦ના રોજ હૈદરાબાદની ઍકૅડમી ઑફ ગાંધિયન સ્ટડીઝના ઉપક્રમે પર્યાવરણીય અધિકારો અને ઉત્તરદાયિત્વ પરના રાષ્ટ્રીય વર્કશોપના સમાવર્તન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ [...]