🪔 સંસ્કૃતિ
જ્યોતિષ વિદ્યાના પ્રપિતામહ લગધ મુનિ
✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા
December 2023
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]
🪔 સંસ્કૃતિ
રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા - ૫
✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ
October 2023
(શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે છે. ઓગસ્ટ થી ઓક્ટોબર 2021[...]
🪔 સંસ્કૃતિ
રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા - ૪
✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ
September 2023
(શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે છે. ઓગસ્ટ થી ઓક્ટોબર 2021[...]
🪔 સંસ્કૃતિ
કુંભમેળો : વિશ્વનો સૌથી મોટો ઉત્સવ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
september 2015
અગાઉના અંકમાં આપણે કુંભમેળાની પશ્ચાદ્ભૂમિકા વિશે વાંચ્યું, હવે તેના વિશે વધુ... કુંભમેળાની પૌરાણિક કથા કુંભ વિશે એક કથા કહેવામાં આવે છે. અનેક પુરાણ ગ્રંથોમાં આ[...]
🪔 સંસ્કૃતિ
કુંભમેળો : વિશ્વનો સૌથી મોટો ઉત્સવ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
August 2015
ઘણાં વર્ષ પહેલાંની વાત છે. રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી પોતાના કેટલાક વિદેશી શિષ્યો સાથે ભારતમાં આવ્યા હતા. એ સમયે હરિદ્વારમાં કુંભનો મહાપર્વ ચાલતું હતું.[...]
🪔 સંસ્કૃતિ
સૌરાષ્ટ્રના ધબકતા લોકજીવનનો પ્રાણઃ કૃષ્ણ
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
august 2012
ચોર્યાસીલાખ ફેરાના ફજેતે ચડેલો જીવ, આવાગમનથી ધરાઈ જાય, વૈકુંઠ ધામનું વિમાન હેઠું ઊતરે તો હડી કાઢીને ચડી જાવાની હામ, વૃદ્ધ બરડ હાડમાં આવી જાય. આ[...]
🪔 સંસ્કૃતિ
સૌરાષ્ટના સંત કવિ ભોજાભગત
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
july 2012
ગિરનારના શેષાવનમાંથી આવેલા એક પ્રતાપી સાધુની ચાખડીના સ્પર્શથી જેતપુર પાસેના દેવકીગાલોલ ગામની શેરીઓમાં આજે ચેતન પુરાયું છે. રામેતવન નામના આ તેજસ્વી સાધુનાં દર્શને ગામ આખું[...]
🪔 સંસ્કૃતિ
સચરાચરમાં વ્યાપ્ત ઈશ્વરી ઐશ્વર્યને પામતા માંડણ ભગત
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
june 2012
દે’ગામથી દ્વારકાની જાત્રાએ નીકળેલા માંડણ વરસડાના પગ સચાણા બંદરની દિશામાં અનાયાસે વળી ગયા. ઈશરદાસની કીર્તિની સુરભી માંડણ ભગતને સચાણા સુધી ખેંચી લાવી હતી. ભલો આવકારો[...]
🪔 સાંસ્કૃતિ
ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા - ૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October 2007
(ગતાંકથી આગળ) આપસ્તંબે આપેલી વેદની વ્યાખ્યા કરતાં વેદના વિષયને વધુ સ્પષ્ટ કરતી એક બીજી વ્યાખ્યા આ છે : ‘प्रत्यक्षेणानुमिल्या ना यस्तूपायो न बुध्यते। एतं विदन्ति[...]
🪔 સાંસ્કૃતિ
ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા - ૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
September 2007
જીવનમૂલ્યોના સર્વક્ષેત્રીય હ્રાસના આ વિષમ સંક્રાંતિકાળમાં માનવીય મૂલ્યો તરફ પાછા વળવા માટે ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિચારધારા ઘણો ફાળો આપી શકે તેમ લાગવાથી ઉપર્યુક્ત શીર્ષકનો લેખ[...]
🪔 સંસ્કૃતિ
પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : એનું વિસ્મય અને વાસ્તવ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 2007
(ગતાંકથી આગળ) જ્યારે આપણે આપણા મનમાં આત્માનો વિચાર કરીએ છીએ, ત્યારે આત્મવિષયક, ધૂંધળો ખ્યાલ આપણને હોય છે અને એ પણ સાચો આત્મા હોતો નથી. એ[...]
🪔 સંસ્કૃતિ
પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : એનું વિસ્મય અને વાસ્તવ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 2007
ભારતની પ્રાચીન સંસ્કૃતિ નવી શોધો થયા પછી વિશ્વની સૌથી પ્રાચીન, સૌથી વિશાળ અને સૌથી ભવ્ય સાબિત થઈ છે. છતાં પણ ગ્રીક સંસ્કૃતિની આગવી ઓળખ દર્શાવતો[...]
🪔 સંસ્કૃતિ
આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા-૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 2007
(ગતાંકથી આગળ) તો શું આક્રન્ત અનાર્યો આર્યોને આવું સન્માન આપે ખરા? આપણે અંગ્રેજોને ક્યારેક હૃદયપૂર્વક પ્રેમ કર્યો હતો ખરો? એટલે આપણી ભારતીય સામાજિક પદ્ધતિમાં તો[...]
🪔 સંસ્કૃતિ
આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
May 2007
આપણે ગયા અંકના લેખમાં આપણા સાંસ્કૃતિક વારસાનું અધ્યયન આપણે શા માટે કરવું જોઈએ અને એનું કેવી રીતે મૂલ્યાંકન કરવું જોઈએ, તેમ જ એમાં શી શી[...]
🪔 સંસ્કૃતિ
ભારતનો સાંસ્કૃતિક વારસો : એના અધ્યયનની પ્રસ્તુતતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
April 2007
(ગતાંકથી ચાલું) આપણે ‘રામકૃષ્ણ જ્યોત’ના આગલા અંકોમાં, પ્રાચીન સંસ્કૃતિનું વિવરણ કરતાં કરતાં ભારતીય સંસ્કૃતિ, વિશ્વસંસ્કૃતિના કેન્દ્રબિંદુમાં છે, એમ પ્રતિપાદિત કર્યું. એ લેખોમાં ભારતના સાંસ્કૃતિક વારસાની[...]
🪔 સંસ્કૃતિ
પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ - ૩
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
March 2007
(ગતાંકથી ચાલું) સંસ્થાનવાદી રાજકારણ, જર્મનરાષ્ટ્રવાદ અને કેટલાક ભાષાકીય સિદ્ધાંતોએ ભેગાં મળીને એક એવા ઇતિહાસનું આલેખન કર્યું કે જે બધાં જ વૈજ્ઞાનિક પ્રમાણોથી વિરોધી છે. વિજ્ઞાનની[...]
🪔 સંસ્કૃતિ
પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ - ૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 2007
(ગતાંકથી ચાલું) હવે પુરાતત્ત્વે આપેલ ચૂકાદો એટલો તો સ્પષ્ટ અને ખામી વગરનો છે કે એમાં કોઈ હવે મીન-મેખ થઈ શકે તેમ નથી. એનો નિષ્કર્ષ એ[...]
🪔 સંસ્કૃતિ
પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ - ૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 2007
પ્રાચીન ભારતના ઇતિહાસની ઊડીને આંખે વળગે એવી ખાસિયત એ છે કે એનું આલેખન કરનારાઓ ભારતીયો ન હતા અને ઇતિહાસકારો પણ ન હતા. યુરોપના સંસ્થાનવાદીઓ એના[...]
🪔
ભારતીય કળા પ્રત્યેનો મારો ચેતના-સંસ્પર્શ
✍🏻 રતિલાલ છાયા
June 1994
ઈ. સ. ૧૯૧૪ના વર્ષની આસપાસ અમારું કુટુંબ પોરબંદર આવ્યું. મારા પિતા ત્યારે નવીબંદર મહાલની નવીબંદરની મામલતદારની ઑફિસમાં સરકારી નોકર હતા. ભૂતકાળમાં મિયાણી પછી નવીબંદરની ત્યારે[...]
🪔
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ
✍🏻 શ્રી યશવંત શુક્લ
April 1994
(ગતાંકથી ચાલુ) (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ[...]
🪔
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ
✍🏻 શ્રી યશવંત શુક્લ
March 1994
(૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિજ્ઞાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)[...]
🪔
માનવ - પ્રકૃતિ સંબંધ પરત્વે ભારતીય દૃષ્ટિ અને અભિગમ-૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 1993
(૧ ઑક્ટોબર, ૧૯૯૦ના રોજ હૈદરાબાદની ઍકૅડમી ઑફ ગાંધીયન સ્ટડીઝના ઉપક્રમે પર્યાવરણીય અધિકારો અને ઉત્તરદાયિત્વ પરના રાષ્ટ્રીય વર્કશોપના સમાવર્તન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]
🪔
માનવ-પ્રકૃતિ સંબંધ પરત્વે ભારતીય દૃષ્ટિ અને અભિગમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 1993
(૧ ઑક્ટોબર, ૧૯૯૦ના રોજ હૈદરાબાદની ઍકૅડમી ઑફ ગાંધિયન સ્ટડીઝના ઉપક્રમે પર્યાવરણીય અધિકારો અને ઉત્તરદાયિત્વ પરના રાષ્ટ્રીય વર્કશોપના સમાવર્તન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]
🪔
સોવિયત રશિયા અને ભારતીય સંસ્કૃતિ
✍🏻 ઇ.પી. ચેલિશવ
October 1991
વિદ્વાન ઈ.પી. ચેલિશેવ ભારતમાં તેમ જ પોતાના દેશમાં, વિદ્વદ્જગતમાં સુવિખ્યાત છે. યુ.એસ. એસ.આર.ની એકેડેમી ઓફ સાયન્સિઝના અધ્યક્ષમંડળના તેઓ સભ્ય છે અને તે જ એકેડમીના સાહિત્ય-ભાષા[...]