🪔 પ્રતિભાવ
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો
✍🏻
September 1996
ખરેખર સુંદર અને ધ્યેયલક્ષી એ સામયિક છે, અને તેમાં આવતાં લખાણોનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે અને છતાં એ સર્વજનગમ્ય પણ બની રહે છે. આવા [...]
🪔
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો
✍🏻
August 1996
શિક્ષણના વિવિધ પાસાંઓની છણાવટ કરતો આ ખાસ અંક અભ્યાસપૂર્ણ અને મનનીય લેખોના કારણે શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રેરણા આપે તેવો છે. ‘જયહિન્દ’ (દૈનિક) [...]
🪔
શ્રીરામકૃષ્ણ જ્યોત’ વિશેના પ્રતિભાવો
✍🏻
July 1996
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. ગામડામાં વાંચવા મોકલીએ છીએ. બહુ સુવાચ્ય સંસ્કારપ્રદ સામગ્રી હોય છે. આપને ધન્યવાદ. - કુન્દનિકાબહેન કાપડિયા, નંદિગ્રામ ટ્રસ્ટ, વાંકલા સર્વોચ્ય સાહિત્યકારોનો [...]
🪔
યુવા-વિશેષાંકના પ્રતિભાવો
✍🏻
January 1996
વિવિધ વિષયોના લેખો ઉપરાંત કેટલાંક કાવ્યો સંખ્યાબંધ ફોટાઓ વગેરેથી શોભતો આ અંક યુવાનોને માટે પ્રેરણારૂપ અને અન્ય વાચકોને પણ ગમી જાય એવો છે. - ફૂલછાબ [...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻
February 1998
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દરેક અંક સંપૂર્ણ. . . સંપૂર્ણ હોય છે. કોનાં વખાણ કરવાં. બધા જ કોલમમાં જીવનમાં કંઇકને કંઇક ઉતારવા જેવું જ હોય છે. દરેક [...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻
January 1998
દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલ સુરેશ દલાલની કૃતિ ‘ભગવાન મળે તે ભાગ્યવાન’, યશવન્ત શુકલ લિખિત ‘આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક : સ્વામી વિવેકાનંદ’, સ્વામી જિતાત્માનંદની ‘નવી સભ્યતાના [...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻
September 1997
સમાચાર-દર્શન વિભાગમાંથી નવાં નવાં ગામોના સમાચાર જાણવા મળે છે. આ વિભાગ માટે જગ્યા થોડી વધારે આપવી જોઈએ. - રમેશ એચ. કોટડિયા (ગોંડલ) ઓગસ્ટ-’૯૭ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં [...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻
August 1997
આપનું માસિક ધર્મ પ્રવર્તક અને જીવનોપયોગી છે. આવું સુંદર માસિક પ્રગટ કરી રહ્યા છો તે સમાજ ઉપર મોટો ઉપકાર છે. ડી. આર. બુદ્ધ, રાજકોટ ‘શ્રીરામકૃષ્ણ [...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻
July 1997
આદરણીયશ્રી અણ્ણા હજારેજીનો સાંપ્રત સમાજ લેખ વાંચ્યો, ગમ્યો. તેમની સૂઝ અદ્ભુત છે. જોષી હર્ષદકુમાર, રાજકોટ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકના બહુ સારા પ્રકાશનો છે મને એમના બધા [...]
🪔
પ્રતિભાવો
✍🏻
May 1997
♦ આપના તરફથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. આજે મૂલ્યહ્રાસ કરનારી સામગ્રી ચેપી રોગની જેમ ચોમેર ફેલાઇ રહી છે ત્યારે એના પ્રતિકાર માટે આવાં સામયિકોનો [...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻
March 1998
સંસારના વિચારોથી તપ્ત મન ત્યારે ‘જ્યોત’નાં પવિત્ર વિચારો / કથનોથી ભરેલાં પાનાં ઉથલાવે છે ત્યારે ખૂબ ખૂબ અહોભાવ થાય છે, એ સંતો તરફ, એ લેખકો [...]
🪔
પ્રતિભાવો
✍🏻
December 1997
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો રામકૃષ્ણ મિશન શતાબ્દી વિશેષાંક મનુભાઇ પંચોળી ‘દર્શક, સ્વામી જિતાત્માનંદ, જ્યોતિહેન થાનકી, ભાનુપ્રસાદ પંડ્યા, દિલીપકુમાર રૉય, દુષ્યંત પંડ્યા વગેરેની કૃતિઓથી સમૃદ્ધ બન્યો છે. - [...]
🪔
પ્રતિભાવો
✍🏻
October-November 1997
ચાલુ સાલમાં એપ્રિલ માસથી અહીં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વંચાય છે વાચકોના પ્રતિભાવો જાણવા માટે ફોનથી અને થોડા રૂબરૂ મળ્યા છે. તેઓને પૂછતાં જણાવે છે કે- માસિક [...]
🪔
વાચકોના પ્રતિભાવો
✍🏻
April 1997
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો માર્ચ અંક મળ્યો. હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાંત’ શ્રી કેશવલાલ વી. શાસ્ત્રીનો લેખ અતિ ઊંડા ગહન ચિંતનવાળાથી જ સમજી શકાય તેવો કહી શકાય. મારા [...]
🪔 સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
✍🏻 સંકલન
january 1990
જ્યારે 1935-36માં હું શામળદાસ કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે સ્વામી વિવેકાનંદના વાચનના પ્રભાવે મારામાં સમૂળું પરિવર્તન કરીને મને માનવધર્મ અને માનવપ્રેમની દૃષ્ટિ આપી મારી રૂઢિચુસ્ત માન્યતાઓને [...]
🪔 સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
✍🏻 સંકલન
december 1989
‘રામકૃષ્ણ જ્યોત’ રસથી વાચું છું. ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વાણીનું પ્રમાણ એમાં થોડું વધારી ન શકાય? આ તો નમ્ર સૂચન જ છે. સામયિક ખૂબ જ પ્રેરક અને [...]
🪔 સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
✍🏻 સંકલન
november 1989
મારી આંખ આગળ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના થોડાક અંકો પડેલા છે. ગયા એપ્રિલમાં જ એનો પહેલો અંક પ્રસિદ્ધ થયો. તે પછી નિયમિત એના અંકો પ્રગટ થતા જ [...]