• 🪔 પ્રતિભાવ

    શિક્ષકો માટે મૂલ્યશિક્ષણ શિબિર

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫-૧૬ મેની મૂલ્યશિક્ષણ શિબિરમાં ભાગ લઈને હું ધન્યતા અનુભવું છું. સ્વામી જિતાત્માનંદજીએ બે દિવસ સુધી સતત માર્ગદર્શન આપ્યું. એમાંથી તારવેલાં વિચારમોતી આ[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    * ઑક્ટો.-નવે.’૯૯ના વર્ષનો દીપોત્સવી વિશેષાંક ખૂબ ગમ્યો. રસ પૂર્વક આરંભથી અંત સુધી વાંચી ગયો. મા ભારતી અને ફોરમ શીર્ષક કાવ્ય વિશેષ ગમ્યું. ભારતનું ભાવિ અને[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો જાન્યુ. ’૯૯નો અંક રસપૂર્વક વાંચી ગયો. આધ્યાત્મિક જ્ઞાનપ્રદ કૃતિઓ વિશેષ ગમી. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મુખપૃષ્ઠ[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    મને એ જણાવતાં ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે કે હું ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ જેવા માસિકનો ગ્રાહક બન્યો. આપના તરફથી પ્રકટ થતો માસિક અંક અચૂક[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળતું રહે છે. સૌથી વિશેષ ઉપયોગી વિભાગ ‘પુસ્તક સમીક્ષા’ લાગે છે. અંગ્રેજીની સાથે હિન્દી, ગુજરાતી ભાષાના પણ વેદ-પુરાણ સંદર્ભ ગ્રંથોની સમીક્ષા વધે[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ઓગષ્ટ-૧૯૯૮ના મુખપૃષ્ઠ ઉપર ૬૯૪૦ મિટર ઊંચા કેદાર પર્વત પર ૩૫૮૦ મિટર ઊંચાઈએ આવેલ સુખ્યાત શ્રીકેદારનાથ મહાદેવજીના મંદિરનું આવરણ ચિત્ર મોખરે રહ્યું. દરેક અંકની[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘રામકૃષ્ણ જ્યોત’ સ્વ-વિકાસમાં ખરેખર મદદરૂપ થાય છે. આપનો પુરુષાર્થ દાદ માંગી લે છે. મારું નમ્ર સૂચન છે કે રામકૃષ્ણ જ્યોતમાં - આશ્રમ દ્વારા (અન્ય આશ્રમ[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    જુલાઈ-૧૯૯૮ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો અંક અમૂલ્ય અને રસપ્રદ રહ્યો. કૈલાશ માનસરોવરની યાત્રા દરમ્યાન શ્રી મહેશ જોશી દ્વારા લીધેલ ચિત્રો સુંદર, રમણીય રહ્યા અને આ વખતનો દરેક[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    એક ઐતિહાસિક ભક્ત સંમેલનનો શ્રદ્ધેય સ્વામી શ્રી સુનિર્મલાનંદજીનો આંખ્યે દેખ્યો અહેવાલ વાંચતાં થયું કે, “શ્રીમત્ સ્વામીશ્રીઓનાં વચનામૃત-જ્ઞાનમૃતનું પાન કરનાર સૌ ખરેખર કૃતકૃત્ય બન્યા છે.” -[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    મે’૯૮ના અંકમાં સંપાદકીય લેખ ‘એક હસ્તી, એક અસ્તિત્વ’માં શ્રી સ્વામી વિવેકાનંદજી અને ભગવાન બુદ્ધની સામ્યતા વિશેનો ખ્યાલ આવ્યો. આ લેખ પરથી સ્પષ્ટ થયું કે, સ્વામીજીને[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંક અમને વ્યવસ્થિત રીતે અને સમયસર મળી જાય છે. એપ્રિલના અંકમાં ‘આવશ્યકતા છે ક્રાન્તિની’ – યુવ-વિભાગનો લેખ ખરેખર ગમ્યો અને વાંચવામાં ખૂબ[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘સંપાદકીય’માં આ વખતે આપે નવો ચીલો ચાતર્યો છે. વાંચી ખૂબ આનંદ થયો. તો ભૂતેશાનંદજી મહારાજના લેખનો શાસ્ત્રીજીનો અનુવાદ પણ સુંદર છે. -દુષ્યંત પંડ્યા, જામનગર માર્ચ[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    આપના માસિક શ્રીરામકૃષ્ણ જ્યોતના માર્ચ - ૯૮ના અંકમાં સ્વામી પવિત્રાનંદ દ્વારા લખાયેલ ‘સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રૉ. સી. જી. યંગ સાથે એક સાંજ’ એ લેખ ખૂબ જ[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    સંસારના વિચારોથી તપ્ત મન ત્યારે ‘જ્યોત’નાં પવિત્ર વિચારો / કથનોથી ભરેલાં પાનાં ઉથલાવે છે ત્યારે ખૂબ ખૂબ અહોભાવ થાય છે, એ સંતો તરફ, એ લેખકો[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દરેક અંક સંપૂર્ણ. . . સંપૂર્ણ હોય છે. કોનાં વખાણ કરવાં. બધા જ કોલમમાં જીવનમાં કંઇકને કંઇક ઉતારવા જેવું જ હોય છે. દરેક[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલ સુરેશ દલાલની કૃતિ ‘ભગવાન મળે તે ભાગ્યવાન’, યશવન્ત શુકલ લિખિત ‘આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક : સ્વામી વિવેકાનંદ’, સ્વામી જિતાત્માનંદની ‘નવી સભ્યતાના[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો રામકૃષ્ણ મિશન શતાબ્દી વિશેષાંક મનુભાઇ પંચોળી ‘દર્શક, સ્વામી જિતાત્માનંદ, જ્યોતિહેન થાનકી, ભાનુપ્રસાદ પંડ્યા, દિલીપકુમાર રૉય, દુષ્યંત પંડ્યા વગેરેની કૃતિઓથી સમૃદ્ધ બન્યો છે. -[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ચાલુ સાલમાં એપ્રિલ માસથી અહીં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વંચાય છે વાચકોના પ્રતિભાવો જાણવા માટે ફોનથી અને થોડા રૂબરૂ મળ્યા છે. તેઓને પૂછતાં જણાવે છે કે- માસિક[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    સમાચાર-દર્શન વિભાગમાંથી નવાં નવાં ગામોના સમાચાર જાણવા મળે છે. આ વિભાગ માટે જગ્યા થોડી વધારે આપવી જોઈએ. - રમેશ એચ. કોટડિયા (ગોંડલ) ઓગસ્ટ-’૯૭ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    આપનું માસિક ધર્મ પ્રવર્તક અને જીવનોપયોગી છે. આવું સુંદર માસિક પ્રગટ કરી રહ્યા છો તે સમાજ ઉપર મોટો ઉપકાર છે. ડી. આર. બુદ્ધ, રાજકોટ ‘શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    આદરણીયશ્રી અણ્ણા હજારેજીનો સાંપ્રત સમાજ લેખ વાંચ્યો, ગમ્યો. તેમની સૂઝ અદ્‌ભુત છે. જોષી હર્ષદકુમાર, રાજકોટ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકના બહુ સારા પ્રકાશનો છે મને એમના બધા[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ♦ આપના તરફથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. આજે મૂલ્યહ્રાસ કરનારી સામગ્રી ચેપી રોગની જેમ ચોમેર ફેલાઇ રહી છે ત્યારે એના પ્રતિકાર માટે આવાં સામયિકોનો[...]

  • 🪔

    વાચકોના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો માર્ચ અંક મળ્યો. હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાંત’ શ્રી કેશવલાલ વી. શાસ્ત્રીનો લેખ અતિ ઊંડા ગહન ચિંતનવાળાથી જ સમજી શકાય તેવો કહી શકાય. મારા[...]

  • 🪔

    વાચકોના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની આગવી ભાત છે. ‘શિક્ષક અંક’ જેવા વિશેષાંકો પ્રકાશિત કરવાની એની અનુકરણીય પ્રણાલિકા છે. એના ‘જ્યોત’ના ઉત્કર્ષ અર્થે ભાવના વ્યક્ત કરી વિરમું છું. -[...]

  • 🪔

    વાચકોના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ♦ આ વખતે દીપોત્સવી ૧૯૯૬નો સમૃદ્ધ દીપોત્સવી અંક જે ‘શાંતિ વિશેષાંક’ તરીકે પ્રસિદ્ધ થયો છે તે મને મળ્યો છે. આ દીપોત્સવી અંક તો સવિશેષ સમૃદ્ધ[...]

  • 🪔

    વાચકોના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામનું માસિક પ્રસિદ્ધ થાય છે. માટે ઑક્ટોબર - નવમ્બરનો સંયુક્ત અંક દીપોત્સવી અંક તરીકે ‘શાંતિ વિશેષાંક’[...]

  • 🪔 પ્રતિભાવ

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ખરેખર સુંદર અને ધ્યેયલક્ષી એ સામયિક છે, અને તેમાં આવતાં લખાણોનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે અને છતાં એ સર્વજનગમ્ય પણ બની રહે છે. આવા[...]

  • 🪔

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    શિક્ષણના વિવિધ પાસાંઓની છણાવટ કરતો આ ખાસ અંક અભ્યાસપૂર્ણ અને મનનીય લેખોના કારણે શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રેરણા આપે તેવો છે. ‘જયહિન્દ’ (દૈનિક)[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ જ્યોત’ વિશેના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. ગામડામાં વાંચવા મોકલીએ છીએ. બહુ સુવાચ્ય સંસ્કારપ્રદ સામગ્રી હોય છે. આપને ધન્યવાદ. - કુન્દનિકાબહેન કાપડિયા, નંદિગ્રામ ટ્રસ્ટ, વાંકલા સર્વોચ્ય સાહિત્યકારોનો[...]

  • 🪔

    યુવા-વિશેષાંકના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    વિવિધ વિષયોના લેખો ઉપરાંત કેટલાંક કાવ્યો સંખ્યાબંધ ફોટાઓ વગેરેથી શોભતો આ અંક યુવાનોને માટે પ્રેરણારૂપ અને અન્ય વાચકોને પણ ગમી જાય એવો છે. - ફૂલછાબ[...]

  • 🪔 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ જ્યોત સાચા અર્થમાં જીવનને ઉર્ધ્વગામી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. મારો તો વ્યક્તિગત અનુભવ થયો છે કે, શ્રીરામકૃષ્ણદેવ સૂક્ષ્મ રીતે ડગલે અને પગલે આ[...]

  • 🪔 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    માનવજીવન-પથ-દર્શક સત્ય ધર્મની અનુભૂતિ કરાવવા શ્રી શ્રી રામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદામણિ દેવી અને સ્વામી વિવેકાનંદજી આ પવિત્ર ભૂમિમાં પ્રકાશિત થઈ, સર્વ ધર્મ સમાનરૂપ સત્ય ધર્મની અનુભૂતિ[...]

  • 🪔 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    જ્યારે 1935-36માં હું શામળદાસ કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે સ્વામી વિવેકાનંદના વાચનના પ્રભાવે મારામાં સમૂળું પરિવર્તન કરીને મને માનવધર્મ અને માનવપ્રેમની દૃષ્ટિ આપી મારી રૂઢિચુસ્ત માન્યતાઓને[...]

  • 🪔 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘રામકૃષ્ણ જ્યોત’ રસથી વાચું છું. ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વાણીનું પ્રમાણ એમાં થોડું વધારી ન શકાય? આ તો નમ્ર સૂચન જ છે. સામયિક ખૂબ જ પ્રેરક અને[...]

  • 🪔 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    મારી આંખ આગળ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના થોડાક અંકો પડેલા છે. ગયા એપ્રિલમાં જ એનો પહેલો અંક પ્રસિદ્ધ થયો. તે પછી નિયમિત એના અંકો પ્રગટ થતા જ[...]