🪔 યાત્રા સંસ્મરણ
‘બોલ બમ’ની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2022
મંદિરમાં જઈને જોયું, ફરી પાછો એટલો જ અપાર જનસમૂહ. મંદિરમાં પ્રવેશ કરવા માટે પૂર્વીય દ્વાર પર જમણી-ડાબી બાજુએ બે લાંબી લાઇનોમાં દર્શનાર્થીઓ ઊભા હતા. કેટલાક[...]
🪔 યાત્રા સંસ્મરણ
‘બોલ બમ’ની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2022
શ્રાવણ માસમાં તીર્થના પુરોહિત-પંડાઓ ત્રણ-ચાર સમૂહમાં વહેંચાઈ જઈને દૂર સુદૂરના પહાડ-જંગલોમાંની રાખ ચાળે છે અને સંક્રાંતિ તથા પ્રત્યેક શ્રાવણી સોમવારે તેઓ અણિદાર અક્ષુણ્ણ સુંદર બિલ્વપત્રોને[...]
🪔 યાત્રા સંસ્મરણ
‘બોલ બમ’ની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2022
અત્યાર સુધીમાં બહાર તાપ નીકળ્યો હતો. મંદિરની સામે આ તડકામાં ઊભા ઊભા સ્તોત્રાદિ પાઠ કર્યા પછી મંદિરનાં ધ્યાનપૂર્વક દર્શન કરવા લાગ્યો. મુખ્ય મંદિર પર મોટા[...]
🪔 યાત્રા સંસ્મરણ
‘બોલ બમ’ની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2022
આધુનિક મન માટે શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ઉદ્ઘોષ કરવાવાળા, પ્રતિભા સંપન્ન, આકર્ષક વ્યક્તિત્વધારી સ્વામી વિવેકાનંદ પ્રત્યે આકર્ષિત થવું સ્વાભાવિક છે, પરંતુ જટાજૂટધારી, ભસ્મલેપિત, સર્પની માળા ધારણ[...]
🪔 યાત્રા-સંસ્મરણ
મારી કુરુક્ષેત્ર યાત્રા
✍🏻 સ્વામી અતુલાનંદ
September 1998
શ્રીશ્રીમા શારદાદેવી દ્વારા મંત્ર-દીક્ષિત સ્વામી અતુલાનંદનું પૂર્વાશ્રમનું નામ કૉર્લેનિયસ જે. હૅજબ્લૉમ્ હતું. તેઓ હૉલેંડના વતની હતા. ઈ.સ. ૧૮૯૯માં તેમણે સ્વામી વિવેકાનંદના પ્રથમ દર્શન કર્યાં અને[...]
🪔 યાત્રા-સંસ્મરણ
આધુનિક પુણ્યતીર્થોની યાત્રા
✍🏻 વાલ્મીકભાઇ દેસાઈ
December 1997
શ્રી વાલ્મીકભાઇ દેસાઈ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા છે અને પોતાની નિઃસ્વાર્થ સેવા આ સામયિક માટે નિરંતર આપી રહ્યા છે. જે ભક્તજનો શ્રીરામકૃષ્ણદેવનું[...]
🪔 યાત્રા - સંસ્મરણ
વિદેશયાત્રા દરમિયાન થયેલા શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના અનુભવો
✍🏻 દુષ્યંત પંડ્યા
October-November 1997
(૧) ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા અને એ માટે અવિરત પોતાની નિઃસ્વાર્થ સેવા આપતા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનાં આ રોચક સંસ્મરણો વાંચવાથી[...]
🪔
મારું સૌરાષ્ટ્રભમણ (૮)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
August 1991
(ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણની ધીરજની કસોટી દુર્વાસા ઋષિએ કરી. તે સંબંધી એક બહુ જ રસપ્રદ વાત મહાભારતમાં છે. એક વાર વાતવાતમાં ગુસ્સો કરે એવા ઋષિ દુર્વાસા[...]
🪔
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૭)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
June 1991
મહાત્મા ગાંધીજીનું ઘર અડધોક માઈલ દૂર ગાંધીજીનું જન્મસ્થળ આવેલું છે. તેમના પૈતૃક ઘરની જાળવણી કરવામાં આવી છે અને તેમનું જન્મસ્થાન અંકિત કરવામાં આવ્યું છે. તેમનાં[...]
🪔
મારું સૌરાષ્ટ્ર ભ્રમણ (૬)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
May 1991
(ગતાંકથી આગળ) પછી જૂનાગઢના રાજા મહીપાલે મંદિરનો પુનરુદ્ધાર કર્યો, અને તેના પુત્ર ખેંગારે, ચૌદમી સદીના મધ્યમાં શિવલિંગની પુન:પ્રતિષ્ઠા કરી. ફરીથી એ પછીની સદીમાં, લગભગ ૧૪૬૯ના[...]
🪔
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૫)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
April 1991
(ગતાંકથી આગળ) ગિરનાર : અમર આત્માઓ-સિદ્ધોનું બેસણું સામાન્ય લોકોના મનમાં ગિરનારનું એક રહસ્યમય આકર્ષણ હોય છે. એમ કહેવાય છે કે, ૮૪ સિદ્ધોનો તેના પર વાસ[...]
🪔
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૪)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
March 1991
(ગતાંકથી આગળ) ગરવો ગઢ ગિરનાર હવે ગિરનાર પર્વત તરફ :- ગિરનારનો અર્થ થાય છે ગિરિનગર., પર્વત પરનું નગર. હિંદુઓ અને જૈનોનું એ પવિત્ર ધામ છે.[...]
🪔
મારું સૌરાષ્ટ્ર ભ્રમણ - (૩)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
February 1991
(ગતાંકથી આગળ) ભક્તકવિ નરસિંહ મહેતા આ જૂનાગઢ, પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે રસનું કેન્દ્ર છે. નરસિંહ મહેતા, ગાંધીજીના પ્રિય અને વિખ્યાત ‘વૈષ્ણવ જન તો તેને’ આ[...]
🪔
મારું સૌરાષ્ટ્રભ્રમણ
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
December 1990
(ગતાંકથી આગળ) શ્રીરામ જયરામ જય જય રામ ફરી પાછા રાજકોટ આવીએ. અહીં પણ કેટલાંક રસ પડે તેવાં સ્થળો છે. શિલ્પકળાથી ઉભરાતાં જૈન મંદિરો અને ભવ્ય[...]
🪔
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૧)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
November 1990
સ્વામી સિદ્ધિનાથાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. થોડાં વર્ષો પૂર્વે તેમણે સૌરાષ્ટ્રનું ભ્રમણ કર્યું હતું, તેનું રોચક વર્ણન અહીં ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ. ભારતી ભોમની વડી[...]