🪔 સંસ્થા પરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ-૩
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
October 2005
ગતાંકથી આગળ સુરેન્દ્રનાથે આપેલી આ રકમમાંથી રસોઈયાને મહિને ૬ રૂપિયા અને ઘરભાડું અપાતું. એક રૂપિયો ગંગાનું પાણી લાવવા માટે દર મહિને આપવો પડતો. બીજા પણ[...]
🪔 સંસ્થા પરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
September 2005
(એપ્રિલ ૨૦૦૪થી આગળ) સુયોગ્ય સ્થળની શોધખોળ શરૂ થઈ. નરેનના અંતરંગ, શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય, બારાનગરમાં રહેતા ભવનાથ ચટ્ટોપાધ્યાયના સંનિષ્ઠ પ્રયાસોથી ગંગાના કિનારે એક ખાલી સુમસામ મકાન મળ્યું.[...]
🪔 સંસ્થાપરિચય
વિવેકાનંદ વેદવિદ્યાલય
✍🏻 સંકલન
October 2004
ભારતીય સંસ્કૃતિની ગૌરવ-ગરિમામાં વેદિક વારસો અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શાશ્વત સત્યો, માનવના મૂળભૂત સ્વરૂપ, અંતિમ ધ્યેયરૂપ ઈશ્વરાનુભૂતિનું સ્વરૂપ, શાશ્વત મુક્તિ અને શાંતિની શોધના આપણા[...]
🪔 સંસ્થાપરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
April 2004
(ફેબ્રુઆરીથી આગળ) બારાનગર મઠનો પ્રારંભ શ્રીરામકૃષ્ણદેવ પરની અટલ શ્રદ્ધાભક્તિવાળા ગણ્યાગાઠ્યા કોલેજના વિદ્યાર્થીઓએ (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યો અને ગૃહસ્થ શિષ્યો) એક ઘણા જરીપુરાણા જર્જરિત અંધારિયા વેરાન[...]
🪔 સંસ્થાપરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
February 2004
શ્રીરામકૃષ્ણદેવનું અવતરણ ભારતીય સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે. હજારો વર્ષથી તે વિકસતી રહી છે. ગ્રીસ, રોમ, બેબીલોન, વગેરે પ્રાચીન સંસ્કૃતિઓ આજે અસ્તિત્વમાં નથી. આ બધી સંસ્કૃતિઓમાં[...]
🪔 સંસ્થા-પરિચય
રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા વિદેશોમાં થતું વેદાંતકાર્ય
✍🏻 મનસુખભાઈ મહેતા
December 2000
શ્રીરામકૃષ્ણ વેદાન્ત કેન્દ્ર દ્વારા ઈંગ્લેન્ડમાં વેદાન્ત પ્રચાર-પ્રસારનું કાર્ય : સ્વામી વિવેકાનંદની મહેચ્છા અને તેની પરિપૂર્તિ ૧૮૯૪ થી ૧૮૬૫નાં વ્યાખ્યાનો - આધ્યાત્મિક માર્ગદર્શન વર્ગોના ફળસ્વરૂપે અમેરિકામાં[...]
🪔 સંસ્થા પરિચય
સાન્ ફ્રાન્સિસ્કોમાં પાશ્ચાત્ય જગતનું પ્રથમ હિન્દુ મંદિર
✍🏻 સંકલન
March 2000
સાન્ ફ્રાન્સિસ્કો શહેર (યુ.એસ.એ.)ના કામ માટે સ્વામી વિવેકાનંદે સ્વામી ત્રિગુણાતીતને ખાસ ચૂંટ્યા હતા. તે બે ભાઈઓમાંના એક હતા જેમણે સ્વામી વિવેકાનંદના ‘માનવમાંના ભગવાનની સેવા’નો મંત્ર[...]
🪔 સંસ્થા પરિચય
સર્વધર્મસમભાવ અને સેવાનું ઝરણું
✍🏻 મનસુખભાઈ મહેતા
August 1999
રામકૃષ્ણ મઠ-મિશન, ઢાકા-બાંગ્લાદેશ કેન્દ્રની વિકાસવૃદ્ધિ સ્વામી વિવેકાનંદની હયાતીમાં ૧૮૯૯માં રામકૃષ્ણ મઠના કેન્દ્રનો પ્રારંભ થયો. સાબજી મહાલ વિસ્તારમાં મોહિની મોહનદાસના મકાનમાંથી આ કેન્દ્ર પોતાની પ્રવૃત્તિઓનું સંચાલન[...]
🪔 સંસ્થા પરિચય
રામકૃષ્ણ મિશન, ઈટાનગર
✍🏻 સંકલન
February 1999
હૉસ્પિટલ અને રહેવાનાં ક્વાટર્સ સાથે ૪૫ એકર જમીન પર પથરાયેલું અરુણાચલ પ્રદેશનું ‘આરોગ્ય ધામ’ એટલે ‘રામકૃષ્ણ મિશન હૉસ્પિટલ’. ઈટાનગર પણ એક અનન્ય યાત્રા સ્થળ જેવું[...]
🪔 સંસ્થા-પરિચય
સ્વામી વિવેકાનંદ રિટ્રીટ-રિજલી ઍસ્ટેટ, અમેરિકા
✍🏻 ડૉ. અમૃતા એમ. સામ
July 1998
ડૉ. અમૃતા એમ. સામ, સંયુક્ત રાજ્ય અમેરિકામાં કાર્યરત રામકૃષ્ણ સંઘના કેન્દ્ર વેદાંત સોસાયટી ઑફ સધર્ન કૅલિફોનિર્યા, હૉલિવુડ સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. – સં. અગોચર[...]
🪔 સંસ્થા-પરિચય
વેસ્ટર્ન વૉશિંગ્ટનની વેદાન્ત સોસાયટી
✍🏻 સંકલન
May 1998
આ કેન્દ્રના સ્થાપક સ્વામી વિવિદિશાનંદજી ૧૯૩૮માં સિઆટલમાં ગયા અને ત્યાં વ્યાખ્યાન, પરિચર્ચા, માર્ગદર્શન વર્ગોનું સંચાલન કરતા. એક નાના પણ ભાવભક્તિવાળા વિદ્યાર્થીસમૂહે સ્વામીજીને ૧૯૪૧માં ‘રામકૃષ્ણ વેદાન્ત[...]
🪔 સંસ્થા-પરિચય
રામકૃષ્ણ મિશન, સિંગાપુર
✍🏻 મનસુખલાલ મહેતા
April 1998
(અગ્નિએશિયા અને ભારત વચ્ચેનો સાંસ્કૃતિ અને આધ્યાત્મિક સંસ્કૃતિનો સેતુ) ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતાં સ્વામી વિવેકાનંદે સિંગાપુરની ભૂમિને પાવન કરી હતી. અગ્નિ એશિયાના દેશો[...]
🪔
પ્રાચીન ગુરુકુળ પરંપરાના આદર્શને વરેલ એક વિદ્યાર્થી મંદિર
✍🏻 સંકલન
April-May 1996
માનવીની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી તેની ભીતરના દિવ્યત્વને બહાર લાવી માનવનો સર્વાંગી વિકાસ કરવો એ રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી શાળા મહાશાળાઓનો મુખ્ય ઉદ્દેશ રહ્યો[...]
🪔
નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ આપતી એક નમૂનેદાર સંસ્થા
✍🏻 સંકલન
April-May 1996
(રામકૃષ્ણ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૉરલ ઍન્ડ સ્પિરિચ્યુઅલ ઍજ્યુકેશન, માયસોરનો પરિચય) આપણા દેશમાં હાલ કેળવણીની જે પદ્ધતિ પ્રવર્તે છે તે બિલકુલ સંતોષકારક નથી એમ વ્યાપકપણે માનવામાં આવે[...]
🪔
કરીએ આચમન - ખારા સમુંદરની મીઠી વીરડીમાંથી
✍🏻 મનસુખલાલ મહેતા
October-November 1994
(શ્રી મનસુખલાલ મહેતા વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય છે. રાજ્યકક્ષાનો તેમ જ રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમણે મેળવેલ છે.) માનવની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી[...]
🪔
શીલવંત શિક્ષણ સંસ્થાઓની આધારશિલા
✍🏻 નાનાભાઈ ભટ્ટ
October-November 1994
દક્ષિણામૂર્તિ જેવી કેળવણીની સંસ્થાએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જે સંસ્થા કેળવણી મારફત જીવનના આદર્શો ઊભા કરવા માગતી હોય તે સંસ્થાનું ધ્યેય અને તેનો અમલ[...]
🪔
બેલુડ મઠની યાત્રા
✍🏻 કાકાસાહેબ કાલેલકર
June 1994
(કાકાસાહેબ કાલેલકરે વર્ષો પૂર્વે બેડ મઠની યાત્રા કરી તે પછી બેલુડમઠમાં ઘણાં પરિવર્તનો થયાં છે, શ્રીરામકૃષ્ણદેવનું ભવ્ય મંદિર સ્થપાયું છે, તેમજ શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ[...]
🪔
શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર - લીંબડી (ટૂંકો ઇતિહાસ)
✍🏻 ડૉ. જે. સી. દવે
April 1994
(લીંબડીના રાજમાતા શ્રીપ્રવીણકુંવરબા સાહેબા અને મહારાણા સાહેબ શ્રી છત્રસાલજીએ તા. ૧૪-૧૦-૧૯૭૧ના રોજ લીંબડીનો ટાવર બંગલો (દરબાર હૉલ) શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરને, શ્રીરામકૃષ્ણ ભાવધારાની પ્રવૃત્તિઓ માટે બક્ષિસ[...]
🪔
વરાહનગર મઠ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા
✍🏻 સ્વામી તથાગતાનંદ
July 1992
આ જગતમાં અનેક ધર્મિષ્ઠ વિભૂતિઓ થઈ ગઈ પણ શ્રીરામકૃષ્ણદેવ તેમાં એક દુર્લભ રત્ન જેવા હતા. હંમેશાં ભગવાનમાં લીન શ્રીરામકૃષ્ણને ધર્મના અનેક પરચા થયા હતા. એમનું[...]
🪔
સર્વધર્મોની સમન્વય પીઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
April 1992
શ્રીરામકૃષ્ણદેવ મંદિર, બેલુડ મઠ (મુખપૃષ્ઠ પરિચય) પશ્ચિમી સંસ્કૃતિની નાગચૂડમાંથી ભારતને બચાવવા અને સનાતન ધર્મની પુન: સ્થાપના કરવા જ્યાં જન્મ લઈ, જે ભૂમિને શ્રીરામકૃષ્ણદેવે પાવન કરી,[...]
🪔
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃતિઓ
✍🏻 સંકલન
October 1991
જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो मोक्षार्थं जगत् हिताय च” ના[...]
🪔
બેનમૂન શિક્ષણ સંસ્થા : નરેન્દ્રપુર
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
July 1991
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફીનો સાદ્યંત અભ્યાસ કર્યા બાદ એમની એ વિચારસરણી કેટલા પ્રમાણમાં સક્રિય બની શકે એનો ખ્યાલ આપણને રામકૃષ્ણ મિશનના નરેન્દ્રપુર સંકુલ ઉપરથી આવી[...]
🪔
અદ્વૈત આશ્રમ, માયાવતી
✍🏻 સંકલન
June 1991
(મુખપૃષ્ઠ આવરણનો પરિચય) પર્વત પર વસેલી નાનકડી નગરી લોહાઘાટથી ૯ કિલોમીટર લાંબા યાત્રાપથ પર ડગલા માંડતા માંડતા પથિકને દૂરથી દૃષ્ટિગોચર થાય છે, લીલાછમ દેવદારના ગાઢ[...]
🪔
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
✍🏻 સંકલન
October 1990
સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ અને એમના ઘણાખરા ગુરુબંધુઓએ પોતાના ભારતભ્રમણના કાળ દરમિયાન ભારતના પશ્ચિમ ભાગમાં પણ પ્રવાસ કર્યો હતો. સને ૧૮૯૧ થી ૧૮૯૨ સુધીમાં[...]
🪔
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન
✍🏻 સંકલન
October 1990
જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो मोक्षार्थं जगत् हिताय च”ના બેવડા[...]