Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Sanstha Parichay

Total Articles : 25

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સંસ્થા પરિચય

    રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન - બારાનગર મઠ-૩

    ✍🏻 સ્વામી વિમલાત્માનંદ

    October 2005

    Views: 1290 Comments on સંસ્થા પરિચય : રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન – બારાનગર મઠ-૩ : સ્વામી વિમલાત્માનંદ

    ગતાંકથી આગળ સુરેન્દ્રનાથે આપેલી આ રકમમાંથી રસોઈયાને મહિને ૬ રૂપિયા અને ઘરભાડું અપાતું. એક રૂપિયો ગંગાનું પાણી લાવવા માટે દર મહિને આપવો પડતો. બીજા પણ[...]

  • 🪔 સંસ્થા પરિચય

    રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન - બારાનગર મઠ

    ✍🏻 સ્વામી વિમલાત્માનંદ

    September 2005

    Views: 1350 Comments on સંસ્થા પરિચય : રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન – બારાનગર મઠ : સ્વામી વિમલાત્માનંદ

    (એપ્રિલ ૨૦૦૪થી આગળ) સુયોગ્ય સ્થળની શોધખોળ શરૂ થઈ. નરેનના અંતરંગ, શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય, બારાનગરમાં રહેતા ભવનાથ ચટ્ટોપાધ્યાયના સંનિષ્ઠ પ્રયાસોથી ગંગાના કિનારે એક ખાલી સુમસામ મકાન મળ્યું.[...]

  • 🪔 સંસ્થાપરિચય

    વિવેકાનંદ વેદવિદ્યાલય

    ✍🏻 સંકલન

    October 2004

    Views: 1490 Comments on સંસ્થાપરિચય : વિવેકાનંદ વેદવિદ્યાલય : સંકલન

    ભારતીય સંસ્કૃતિની ગૌરવ-ગરિમામાં વેદિક વારસો અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શાશ્વત સત્યો, માનવના મૂળભૂત સ્વરૂપ, અંતિમ ધ્યેયરૂપ ઈશ્વરાનુભૂતિનું સ્વરૂપ, શાશ્વત મુક્તિ અને શાંતિની શોધના આપણા[...]

  • 🪔 સંસ્થાપરિચય

    રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન - બારાનગર મઠ

    ✍🏻 સ્વામી વિમલાત્માનંદ

    April 2004

    Views: 1420 Comments on સંસ્થાપરિચય : રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન – બારાનગર મઠ : સ્વામી વિમલાત્માનંદ

    (ફેબ્રુઆરીથી આગળ) બારાનગર મઠનો પ્રારંભ શ્રીરામકૃષ્ણદેવ પરની અટલ શ્રદ્ધાભક્તિવાળા ગણ્યાગાઠ્યા કોલેજના વિદ્યાર્થીઓએ (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યો અને ગૃહસ્થ શિષ્યો) એક ઘણા જરીપુરાણા જર્જરિત અંધારિયા વેરાન[...]

  • 🪔 સંસ્થાપરિચય

    રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન - બારાનગર મઠ

    ✍🏻 સ્વામી વિમલાત્માનંદ

    February 2004

    Views: 1480 Comments on સંસ્થાપરિચય : રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન – બારાનગર મઠ : સ્વામી વિમલાત્માનંદ

    શ્રીરામકૃષ્ણદેવનું અવતરણ ભારતીય સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે. હજારો વર્ષથી તે વિકસતી રહી છે. ગ્રીસ, રોમ, બેબીલોન, વગેરે પ્રાચીન સંસ્કૃતિઓ આજે અસ્તિત્વમાં નથી. આ બધી સંસ્કૃતિઓમાં[...]

  • 🪔 સંસ્થા-પરિચય

    રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા વિદેશોમાં થતું વેદાંતકાર્ય

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    December 2000

    Views: 2280 Comments on સંસ્થા-પરિચય : રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા વિદેશોમાં થતું વેદાંતકાર્ય : મનસુખભાઈ મહેતા

    શ્રીરામકૃષ્ણ વેદાન્ત કેન્દ્ર દ્વારા ઈંગ્લેન્ડમાં વેદાન્ત પ્રચાર-પ્રસારનું કાર્ય : સ્વામી વિવેકાનંદની મહેચ્છા અને તેની પરિપૂર્તિ ૧૮૯૪ થી ૧૮૬૫નાં વ્યાખ્યાનો - આધ્યાત્મિક માર્ગદર્શન વર્ગોના ફળસ્વરૂપે અમેરિકામાં[...]

  • 🪔 સંસ્થા પરિચય

    સાન્ ફ્રાન્સિસ્કોમાં પાશ્ચાત્ય જગતનું પ્રથમ હિન્દુ મંદિર

    ✍🏻 સંકલન

    March 2000

    Views: 1180 Comments on સંસ્થા પરિચય : સાન્ ફ્રાન્સિસ્કોમાં પાશ્ચાત્ય જગતનું પ્રથમ હિન્દુ મંદિર : સંકલન

    સાન્ ફ્રાન્સિસ્કો શહેર (યુ.એસ.એ.)ના કામ માટે સ્વામી વિવેકાનંદે સ્વામી ત્રિગુણાતીતને ખાસ ચૂંટ્યા હતા. તે બે ભાઈઓમાંના એક હતા જેમણે સ્વામી વિવેકાનંદના ‘માનવમાંના ભગવાનની સેવા’નો મંત્ર[...]

  • 🪔 સંસ્થા પરિચય

    સર્વધર્મસમભાવ અને સેવાનું ઝરણું

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    August 1999

    Views: 1660 Comments on સંસ્થા પરિચય : સર્વધર્મસમભાવ અને સેવાનું ઝરણું : મનસુખભાઈ મહેતા

    રામકૃષ્ણ મઠ-મિશન, ઢાકા-બાંગ્લાદેશ કેન્દ્રની વિકાસવૃદ્ધિ સ્વામી વિવેકાનંદની હયાતીમાં ૧૮૯૯માં રામકૃષ્ણ મઠના કેન્દ્રનો પ્રારંભ થયો. સાબજી મહાલ વિસ્તારમાં મોહિની મોહનદાસના મકાનમાંથી આ કેન્દ્ર પોતાની પ્રવૃત્તિઓનું સંચાલન[...]

  • 🪔 સંસ્થા પરિચય

    રામકૃષ્ણ મિશન, ઈટાનગર

    ✍🏻 સંકલન

    February 1999

    Views: 1750 Comments on સંકલન : સંસ્થા પરિચય : રામકૃષ્ણ મિશન, ઈટાનગર

    હૉસ્પિટલ અને રહેવાનાં ક્વાટર્સ સાથે ૪૫ એકર જમીન પર પથરાયેલું અરુણાચલ પ્રદેશનું ‘આરોગ્ય ધામ’ એટલે ‘રામકૃષ્ણ મિશન હૉસ્પિટલ’. ઈટાનગર પણ એક અનન્ય યાત્રા સ્થળ જેવું[...]

  • 🪔 સંસ્થા-પરિચય

    સ્વામી વિવેકાનંદ રિટ્રીટ-રિજલી ઍસ્ટેટ, અમેરિકા

    ✍🏻 ડૉ. અમૃતા એમ. સામ

    July 1998

    Views: 1220 Comments on સંસ્થા-પરિચય : સ્વામી વિવેકાનંદ રિટ્રીટ-રિજલી ઍસ્ટેટ, અમેરિકા : ડૉ. અમૃતા એમ. સામ

    ડૉ. અમૃતા એમ. સામ, સંયુક્ત રાજ્ય અમેરિકામાં કાર્યરત રામકૃષ્ણ સંઘના કેન્દ્ર વેદાંત સોસાયટી ઑફ સધર્ન કૅલિફોનિર્યા, હૉલિવુડ સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. – સં. અગોચર[...]

  • 🪔 સંસ્થા-પરિચય

    વેસ્ટર્ન વૉશિંગ્ટનની વેદાન્ત સોસાયટી

    ✍🏻 સંકલન

    May 1998

    Views: 1140 Comments on સંસ્થા-પરિચય : વેસ્ટર્ન વૉશિંગ્ટનની વેદાન્ત સોસાયટી : સંકલન

    આ કેન્દ્રના સ્થાપક સ્વામી વિવિદિશાનંદજી ૧૯૩૮માં સિઆટલમાં ગયા અને ત્યાં વ્યાખ્યાન, પરિચર્ચા, માર્ગદર્શન વર્ગોનું સંચાલન કરતા. એક નાના પણ ભાવભક્તિવાળા વિદ્યાર્થીસમૂહે સ્વામીજીને ૧૯૪૧માં ‘રામકૃષ્ણ વેદાન્ત[...]

  • 🪔 સંસ્થા-પરિચય

    રામકૃષ્ણ મિશન, સિંગાપુર

    ✍🏻 મનસુખલાલ મહેતા

    April 1998

    Views: 1270 Comments on સંસ્થા-પરિચય : રામકૃષ્ણ મિશન, સિંગાપુર : મનસુખલાલ મહેતા

    (અગ્નિએશિયા અને ભારત વચ્ચેનો સાંસ્કૃતિ અને આધ્યાત્મિક સંસ્કૃતિનો સેતુ) ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતાં સ્વામી વિવેકાનંદે સિંગાપુરની ભૂમિને પાવન કરી હતી. અગ્નિ એશિયાના દેશો[...]

  • 🪔

    પ્રાચીન ગુરુકુળ પરંપરાના આદર્શને વરેલ એક વિદ્યાર્થી મંદિર

    ✍🏻 સંકલન

    April-May 1996

    Views: 3920 Comments on પ્રાચીન ગુરુકુળ પરંપરાના આદર્શને વરેલ એક વિદ્યાર્થી મંદિર : સંકલન

    માનવીની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી તેની ભીતરના દિવ્યત્વને બહાર લાવી માનવનો સર્વાંગી વિકાસ કરવો એ રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી શાળા મહાશાળાઓનો મુખ્ય ઉદ્દેશ રહ્યો[...]

  • 🪔

    નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ આપતી એક નમૂનેદાર સંસ્થા

    ✍🏻 સંકલન

    April-May 1996

    Views: 2700 Comments on સંકલન : નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ આપતી એક નમૂનેદાર સંસ્થા

    (રામકૃષ્ણ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૉરલ ઍન્ડ સ્પિરિચ્યુઅલ ઍજ્યુકેશન, માયસોરનો પરિચય) આપણા દેશમાં હાલ કેળવણીની જે પદ્ધતિ પ્રવર્તે છે તે બિલકુલ સંતોષકારક નથી એમ વ્યાપકપણે માનવામાં આવે[...]

  • 🪔

    કરીએ આચમન - ખારા સમુંદરની મીઠી વીરડીમાંથી

    ✍🏻 મનસુખલાલ મહેતા

    October-November 1994

    Views: 2890 Comments on કરીએ આચમન – ખારા સમુંદરની મીઠી વીરડીમાંથી : મનસુખલાલ મહેતા

    (શ્રી મનસુખલાલ મહેતા વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય છે. રાજ્યકક્ષાનો તેમ જ રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમણે મેળવેલ છે.) માનવની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી[...]

  • 🪔

    શીલવંત શિક્ષણ સંસ્થાઓની આધારશિલા

    ✍🏻 નાનાભાઈ ભટ્ટ

    October-November 1994

    Views: 2850 Comments on શીલવંત શિક્ષણ સંસ્થાઓની આધારશિલા : નાનાભાઈ ભટ્ટ

    દક્ષિણામૂર્તિ જેવી કેળવણીની સંસ્થાએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જે સંસ્થા કેળવણી મારફત જીવનના આદર્શો ઊભા કરવા માગતી હોય તે સંસ્થાનું ધ્યેય અને તેનો અમલ[...]

  • 🪔

    બેલુડ મઠની યાત્રા

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    June 1994

    Views: 3420 Comments on બેલુડ મઠની યાત્રા : કાકાસાહેબ કાલેલકર

    (કાકાસાહેબ કાલેલકરે વર્ષો પૂર્વે બેડ મઠની યાત્રા કરી તે પછી બેલુડમઠમાં ઘણાં પરિવર્તનો થયાં છે, શ્રીરામકૃષ્ણદેવનું ભવ્ય મંદિર સ્થપાયું છે, તેમજ શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર - લીંબડી (ટૂંકો ઇતિહાસ)

    ✍🏻 ડૉ. જે. સી. દવે

    April 1994

    Views: 3490 Comments on શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર – લીંબડી (ટૂંકો ઇતિહાસ) : ડૉ. જે. સી. દવે

    (લીંબડીના રાજમાતા શ્રીપ્રવીણકુંવરબા સાહેબા અને મહારાણા સાહેબ શ્રી છત્રસાલજીએ તા. ૧૪-૧૦-૧૯૭૧ના રોજ લીંબડીનો ટાવર બંગલો (દરબાર હૉલ) શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરને, શ્રીરામકૃષ્ણ ભાવધારાની પ્રવૃત્તિઓ માટે બક્ષિસ[...]

  • 🪔

    વરાહનગર મઠ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    July 1992

    Views: 1800 Comments on વરાહનગર મઠ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા : સ્વામી તથાગતાનંદ

    આ જગતમાં અનેક ધર્મિષ્ઠ વિભૂતિઓ થઈ ગઈ પણ શ્રીરામકૃષ્ણદેવ તેમાં એક દુર્લભ રત્ન જેવા હતા. હંમેશાં ભગવાનમાં લીન શ્રીરામકૃષ્ણને ધર્મના અનેક પરચા થયા હતા. એમનું[...]

  • 🪔

    સર્વધર્મોની સમન્વય પીઠ

    ✍🏻 સ્વામી વિમલાત્માનંદ

    April 1992

    Views: 3180 Comments on સર્વધર્મોની સમન્વય પીઠ : સ્વામી વિમલાત્માનંદ

    શ્રીરામકૃષ્ણદેવ મંદિર, બેલુડ મઠ (મુખપૃષ્ઠ પરિચય) પશ્ચિમી સંસ્કૃતિની નાગચૂડમાંથી ભારતને બચાવવા અને સનાતન ધર્મની પુન: સ્થાપના કરવા જ્યાં જન્મ લઈ, જે ભૂમિને શ્રીરામકૃષ્ણદેવે પાવન કરી,[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃતિઓ

    ✍🏻 સંકલન

    October 1991

    Views: 4100 Comments on રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ : સંકલન

    જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो मोक्षार्थं जगत् हिताय च” ના[...]

  • 🪔

    બેનમૂન શિક્ષણ સંસ્થા : નરેન્દ્રપુર

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    July 1991

    Views: 2420 Comments on બેનમૂન શિક્ષણ સંસ્થા : નરેન્દ્રપુર : ક્રાન્તિકુમાર જોષી

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફીનો સાદ્યંત અભ્યાસ કર્યા બાદ એમની એ વિચારસરણી કેટલા પ્રમાણમાં સક્રિય બની શકે એનો ખ્યાલ આપણને રામકૃષ્ણ મિશનના નરેન્દ્રપુર સંકુલ ઉપરથી આવી[...]

  • 🪔

    અદ્વૈત આશ્રમ, માયાવતી

    ✍🏻 સંકલન

    June 1991

    Views: 2400 Comments on અદ્વૈત આશ્રમ, માયાવતી : સંકલન

    (મુખપૃષ્ઠ આવરણનો પરિચય) પર્વત પર વસેલી નાનકડી નગરી લોહાઘાટથી ૯ કિલોમીટર લાંબા યાત્રાપથ પર ડગલા માંડતા માંડતા પથિકને દૂરથી દૃષ્ટિગોચર થાય છે, લીલાછમ દેવદારના ગાઢ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

    ✍🏻 સંકલન

    October 1990

    Views: 3210 Comments on શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : સંકલન

    સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ અને એમના ઘણાખરા ગુરુબંધુઓએ પોતાના ભારતભ્રમણના કાળ દરમિયાન ભારતના પશ્ચિમ ભાગમાં પણ પ્રવાસ કર્યો હતો. સને ૧૮૯૧ થી ૧૮૯૨ સુધીમાં[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન

    ✍🏻 સંકલન

    October 1990

    Views: 5080 Comments on રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : સંકલન

    જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो मोक्षार्थं जगत् हिताय च”ના બેવડા[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

Website Link

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link
Go to Top