Avagahan
🪔 અવગાહન
ડૂબ ડૂબ રૂપસાગરે મારા મન
✍🏻 પ્રો. જે. સી. દવે
May 1990
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના ત્રણ ભાગમાં શ્રીઠાકુરના શ્રીમુખે તેમ જ અન્ય ભક્તો દ્વારા ગવાયેલ અનેક ભજનો છે. પ્રસંગમાંથી જાણે સ્વાભાવિક રીતે પ્રસ્ફટિત થયાં હોય તેવાં ને ભજન-નિધિની [...]