🪔 તત્ત્વજ્ઞાન
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 2001
‘પરંતુ જો કોઈ માણસ આ ભારતમાં ‘ખાઓ, પીઓ અને મોજ કરો’નો આદર્શ શીખવવા માગે, જો કોઈ માણસ આ ભૌતિક જગતને ખુદ ઈશ્વરમાં ફેરવી નાખવા તૈયાર[...]
🪔 તત્ત્વજ્ઞાન
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 2001
(ગતાંકથી આગળ) ૬. વૈજ્ઞાનિકો અને ભૌતિકવાદની જડ માન્યતા આ અદ્ભુત અવકાશયુગમાં એક જડ માન્યતા જે અર્વાચીન ભૌતિક વિજ્ઞાનનો આત્મા રુંધી રહી છે અને જે મન[...]
🪔 તત્ત્વજ્ઞાન
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 2001
તા. ૨૨ અને ૨૩મી જાન્યુઆરી ૧૯૮૩ના રોજ મુંબઈના નહેરુ સેન્ટર ખાતે ‘સાયન્ટિફિક ટેમ્પર એન્ડ એથિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ’ વિષય પર યોજાયેલ પરિસંવાદમાં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ[...]
🪔 તત્ત્વજ્ઞાન
વેદાન્ત દર્શન અને આંતર બાહ્ય-પર્યાવરણ સંવાદ
✍🏻 લે. નાન્સી બેખામ
February 2001
‘વિશ્વના આધ્યાત્મિક અને બિનઆધ્યાત્મિક તેમજ ભૌતિક અને અભૌતિક એ ઉભય પાસાંઓમાં એકમાત્ર ઐક્યરૂપે કેવળ વેદાન્તનું બ્રહ્મ જ વિલસી રહ્યું છે.’ તમે અસાધારણ છો. વિશ્વની એક[...]
🪔 તત્ત્વજ્ઞાન
પ્રસ્થાનભેદ
✍🏻 મધુસૂદન સરસ્વતી
September 2000
સર્વશાસ્ત્રોનું તાત્પર્ય પરોક્ષ રીતે કે પ્રત્યેક્ષ રીતે પરમાત્મં જ હોય એટલે અહીં શાસ્ત્રોનો પ્રસ્થાનભેદ આપવાનો ઉદ્દેશ છે. દાખલા તરીકે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ[...]
🪔 તત્ત્વજ્ઞાન
વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2000
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત”નાં માર્ચ - એપ્રિલ, ૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ “The approach to Truth in Vedanta”નો દુષ્યંત પંડ્યાએ કરેલ[...]
🪔 તત્ત્વજ્ઞાન
સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1999
(ગતાંકથી આગળ) આ રાજયોગના વ્યવસ્થાપક સૂત્રકાર પતંજલિના જીવન વિશે આપણે તો ફક્ત એટલું જ જાણીએ છીએ કે તેઓ યોગસૂત્રોના પ્રણેતા હતા. એથી વિશેષ માહિતી આપણી[...]
🪔 તત્ત્વજ્ઞાન
સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 1999
ત્રણેક હજાર વરસથી ચાલી આવતી અને વિકસિત થતી રહેલી ભારતીય તત્ત્વજ્ઞાનની અનેકવિધ શાખા-પ્રશાખાઓનું હકારાત્મક સંકલન અને સમન્વય કરીને તત્ત્વજ્ઞાનનો એક અનન્ય અને ભવ્ય મહાલય, વેદાન્તના[...]
🪔 તત્ત્વજ્ઞાન
કર્મયોગ
✍🏻 સ્વામી અશોકાનંદ
April 1999
જે બધા આ સંસારમાં રહે છે તેઓ ભલે પરિણીત હોય કે અપરિણીત હોય પણ જેમણે સંસાર ત્યાગ કર્યો છે તેમાંના ઘણાને વધતુ કે ઓછું કાર્ય[...]