🪔 વેદાંત
વ્યવહારુ વેદાંતનું નવલું દ્રષ્ટાંત : ગોવર્ધનરામ ત્રિપાઠી
✍🏻 મકરંદ દવે
October 2001
ગોવર્ધનરામ વિષે કંઈ લખવું તે દીવો લઈને સૂરજ બતાવવા જેવું છે. તેમની મહત્તા સ્વત: સિદ્ધ છે. નવા તથા જૂના જમાનાના સમન્વયની પ્રાત:સંધ્યાએ તેમની માંગલ્યમૂર્તિ જાણે[...]
🪔 વેદાંત
વ્યવહારુ વેદાંત
✍🏻 સ્વામી અભેદાનંદ
September 2001
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલા કંપ્લીટ વકર્સના લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.- સં.)[...]
🪔 વેદાંત
વેદાંતના વિચાર બોમ્બ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 2001
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૮ની ૮મી ફેબ્રુઆરીએ બેલુર મઠમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં આપેલ સમાપન સમારંભના વાર્તાલાપનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
🪔 વેદાંત
વેદાંત અને માનવજાતિનું ભાવિ - ૬
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 2001
રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ ‘Vedanta and the Future of mankind’નો પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી[...]
🪔 વેદાંત
વેદાંત દર્શન અને આંતર બાહ્ય-પર્યાવરણ સંવાદ
✍🏻 લે. નાન્સી બેખામ
April 2001
(ફેબ્રુઆરી ૨૦૦૧ થી આગળ) આપણે લાખ પ્રયત્ન કરીએ તો પણ દૈનંદિન જીવનમાં ‘પૂર્ણતા’ સિદ્ધ કરવી તે આપણા માટે શક્ય નથી. તમે કદિયે બીમાર પડ્યા વિના[...]
🪔 વેદાંત
વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૫
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2001
(જાન્યુઆરી થી આગળ) આખી દુનિયામાં વેદાન્તનું એ જ કામ છે. શબ્દના સંકુચિત અર્થમાં આપણે તેને ધર્મ કહેતા નથી; આપણે તેની રજૂઆત જીવનની એક સંપૂર્ણ ફિલસૂફી[...]
🪔 વેદાંત
વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૪
✍🏻 સ્વામી રંગનાથાનંદ
February 2001
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ અને આજના યુગમાં વેદાન્તના બોંબનો વિસ્ફોટ આપણો સમકાલીન સમાજ જે ખોટી ફિલસૂફી, અસંસ્કૃત પ્રકારના ભૌતિકવાદ – વડે જીવી રહ્યો છે તેનાં[...]
🪔 વેદાંત
વેદાંત અને માનવજાતિનું ભાવિ-૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 2001
વેદાન્ત અને માનવીય વ્યવસ્થાપન અગાઉ મેં દીવાસળી ઘસીને તેમાં ગુપ્ત રીતે રહેલા અગ્નિને પ્રકટ કરવા વિષે વાત કરી છે. એ વાતમાં નિર્દેશ રહેલો છે, મનુષ્ય[...]
🪔 વેદાંત
શ્રીશારદાદેવી : વ્યવહારુ વેદાંતનું જીવંત દૃષ્ટાંત
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
December 2000
(શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ શ્રીશ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. એમનો આ લેખ અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘Shri Saradadevi The great wonder’[...]
🪔 વેદાંત
વેદાંત અને માનવજાતિનું ભાવિ -ર
✍🏻 સ્વામી રંગનાથાનંદ
December 2000
(ગતાંકથી આગળ) ૮.તત્ત્વમસિ પેલું નાનકડું સૂત્ર, ‘તત્ ત્વમ્ અસિ – તે તું છે.’ છાન્દોગ્ય ઉપનિષદમાં આવે છે. પોતાના અસ્તિત્વની નિમ્નતમ કક્ષાએ રહેલા માનવને માટે તેમાં[...]
🪔 વેદાંત
વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 2000
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત’ના માર્ચ - એપ્રિલ,૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘The approach to Truth in Vedanta’નો દુષ્યંત પંઽયાએ[...]
🪔
મૅનૅજમૅન્ટ અને વેદાંત
✍🏻 ફ્રેંક લીમેન્સ
October-November 1994
(શ્રી ફ્રેંક લીમેન્સ - પોતે એક વિશાળ આંતરરાષ્ટ્રીય બીઝનેસ સંસ્થા Oce Internationalમાં વાઈસ પ્રેસીડન્ટ રૂપે કાર્ય કરે છે, જેમાં સમગ્ર વિશ્વમાં લગભગ ૪૦૦૦ લોકો કાર્ય[...]
🪔
“પરિપ્રશ્નેન સેવયા”નો માનદંડ
✍🏻 ચંદ્રકાંત શેઠ
March 1993
‘પ્રશ્નોપનિષદ’માં એક માર્મિક વાત જાણવા મળે છે. ભરદ્વાજસુત સુકેશા, શિબિકુમાર સત્યકામ, ગર્ગગોત્રી સૌર્યાયણિ, અશ્વલકુમાર કૌસલ્ય, વિદર્ભનિવાસી ભાર્ગવ તથા કત્યનો પ્રપૌત્ર કબન્ધી - આ છ ૠષિઓ[...]