🪔 સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક - ૬
✍🏻
October 2001
૩જી માર્ચ, ૧૯૯૬ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા લીંબડીમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ નિ:શૂલ્ક ચિકિત્સાસેવાનો લાભ ૯૦૫ દર્દીઓએ લીધો હતો. તા. ૧૭ અને [...]
🪔 સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક - ૫
✍🏻
September 2001
૧૯૯૩માં ગુજરાતના અમદાવાદ શહેરમાં થયેલાં કોમી હુલ્લડોથી અસરગ્રસ્ત થયેલાં અને છૂટક મજૂરી કરતાં ૨૫૦ મજૂર કુટુંબોમાં ૨૫૦ કિ.ગ્રા. લોટ, ૨૫૦ કિ.ગ્રા. ખાંડ, ૨૪૦ કિ.ગ્રા. તેલ, [...]
🪔 સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક - ૪
✍🏻
August 2001
૧૯૯૦ના પુરને કારણે નાશ પામેલા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાટડી ગામના ૧૦ હરીજન કુટુંબો માટે ૧૦ મકાનો બાંધી આપવામાં આવ્યાં હતાં. આ રાહતસેવાકાર્ય પાછળ [...]
🪔 સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક - ૩
✍🏻
July 2001
૧૯૮૨ના નવેમ્બરના અંતમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોના ૮ તાલુકાના ૩૮ ગામડાંનાં ૨૫૪૬ કુટુંબોને ઠામવાસણ, કપડાં, ગરમ ધાબળા, તૈયાર કપડાં અને ખાદ્યસામગ્રીનું [...]
🪔
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક - ૨
✍🏻
June 2001
(૪) ૧૯૬૮માં સુરત જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે તારાજ થયેલાં ૨૩ ગામડાંમાં પુનર્વસવાટકાર્ય હાથ ધરાયું હતું. દરેક નવનિર્મિત ગામડાને સમાજમંદિર, પાણીપૂરવઠા તથા વીજળીની સુવિધાઓ સાથે પ્રિકાસ્ટ-કોંક્રીટનાં ૧૪૦૦ [...]
🪔 સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સતત ચાલતાં રહેતાં રાહતકાર્યોની એક ઝલક
✍🏻
May 2001
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું [...]