• 🪔 પ્રાસંગિક

    નારી તું નારાયણી

    ✍🏻 સેજલબેન માંડવિયા

    આજના યુગમાં આપણી ભારતીય મહિલાઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી થઈને કાર્ય કરી રહી છે. વૈદિક અને પૌરાણિક યુગમાં ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી બધી[...]

  • 🪔 વિવેકવાણી

    નારી-જાગરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શિષ્ય : સ્વામીજી! આજે આ દેશમાં ગાર્ગી, ખના કે લીલાવતી જેવી શિક્ષિત અને સદ્‌ગુણી સ્ત્રીઓ ક્યાંથી મળે? સ્વામીજી : શું તમે એમ માનો છો કે[...]

  • 🪔

    ભારતની સન્નારીઓ

    ✍🏻 સંકલન

    અહલ્યા ગૌતમ ઋષિનાં અનુપમ સુંદર પત્નીનું નામ અહલ્યા હતું. તેઓ બંને ઊંડી તપોમય સાધના સાથે પવિત્ર જીવન જીવતાં હતાં. અહલ્યાના સૌંદર્યથી ઈંદ્ર અંજાઈ ગયો. એને[...]

  • 🪔

    ભારતની સન્નારીઓ

    ✍🏻 સંકલન

    શબરી ગુરુ પ્રત્યેની અચળ ભક્તિથી પૂર્ણતાને પામી શકાય, તેનું ઉદાહરણ શબરીના જીવનમાંથી જોવા મળે છે. તેઓ જંગલમાં વસતી આદિવાસી જાતિનાં નારી હતાં. તેઓ પંપા નદીના[...]

  • 🪔 બાળવિભાગ

    સીતા

    ✍🏻 સંકલન

    સીતા એ આપણા મહાકાવ્ય રામાયણનું અનન્ય પાત્ર છે. રામ તો કદાચ ઘણા હોઈ શકે પણ સીતા માતા તો એક જ અને અનન્ય હતાં, એમ સ્વામી[...]

  • 🪔 બાળવિભાગ

    ભારતની મહાન નારીઓ – ૨

    ✍🏻 સંકલન

    ગાર્ગી ગાર્ગી વૈદિકકાળનાં મહાન વિદૂષી હતાં. ઘણા ઋષિઓથી પણ ચડિયાતાં જ્ઞાન-પ્રતિભા તેઓ ધરાવતાં હતાં. તેઓ ઋષિ વાચક્નુનાં પુત્રી હતાં. તેમણે યાજ્ઞવલ્ક્ય સાથે કરેલી પડકારભરેલી જ્ઞાનચર્ચા[...]

  • 🪔 બાળવિભાગ

    ભારતની મહાન નારીઓ – ૧

    ✍🏻 સંકલન

    મૈત્રેયી મૈત્રેયી વેદકાળમાં મહાન આધ્યાત્મિક સાધક હતાં. જીવનના અંતિમ સત્યને પ્રાપ્ત કરવા માટે તેમણે ભૌતિક સંપત્તિઓનો ત્યાગ કર્યો હતો. મૈત્રેયી મહાન ગુરુ અને સંત યાજ્ઞવલ્ક્યનાં[...]

  • 🪔 નારી

    અર્વાચીન ભારતમાં નારી

    ✍🏻 ભગિની નિવેદિતા

    C.W. of Sister Nivedita Vol.5. p. 221 પરના ‘Woman in Modern India’ નો શ્રીદુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ – સં. ભારતનું પુનરુત્થાન ભારતીય નારીઓ દ્વારા[...]