🪔 યુવા વર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ મિશનના સંતોનો મારા પર પ્રભાવ
✍🏻 શ્રી નરેન્દ્રભાઈ મોદી
January 2025
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી[...]
🪔 પ્રાસંગિક
સ્ત્રી સશક્તીકરણ અને આત્મનિર્ભરતાની જીવતી જાગતી ઘટના - ભુજની વિરાંગનાઓનો સંકલ્પ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
August 2024
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં આપણો દેશ સ્વતંત્ર થયો, આઝાદી મળી. ૨૦૦ વર્ષના અંગ્રેજ શાસનકાળની ગુલામી પછી સ્વતંત્રતા મળી. લાખો લોકો સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. અસંખ્ય લોકો શહીદ[...]
🪔 પ્રશ્નોત્તર
આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2022
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: ભણવા બેસું તો ગમે તેટલું પાકું કરું[...]
🪔 પ્રશ્નોત્તર
આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2022
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: સ્વામીજી, જીવનમાં માનસિક સમસ્યા એટલી હદ સુધી[...]
🪔 યુવાપ્રેરણા
ચિંતાનું ઓસડ-ચિંતન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2022
મનુષ્યને અશાંત કરનાર જો કોઈ મહત્ત્વનું પરિબળ હોય તો તે છે—ચિંતા. નાનાથી માંડીને મોટાં—બધાંને કોઈ ને કોઈ પ્રકારની ચિંતા તો સતાવતી જ રહે છે. કોઈને[...]
🪔 યુવાપ્રેરણા
યુવા વર્ગના શાશ્વત પ્રેરણાસ્રોત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2022
સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન - ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવાદિનના રૂપમાં ઊજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે.[...]
🪔 પ્રાસંગિક
યુવાનોના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2008
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઉજવવો. ભારત[...]
🪔
યુવાનો અને સેવા
✍🏻 મહાત્મા ગાંધી
October-November 1998
તમે સૌ જાણતા હશો કે હિંદુસ્તાનના યુવકો સાથે મારો – લગભગ ખાનગી કહી શકાય એવો - સંબંધ છે. મારા જાહેર જીવની શરૂઆતથી હું એક વાત[...]
🪔 યુવ-વિભાગ
ભાવનું નિર્માણ આમ થાય
✍🏻 સંજીવ શાહ
August 1998
(ગતાંકથી ચાલુ) વધુ ઝીણવટપૂર્વક ભાવનિર્માણની ઘટના તપાસીએ તમને પ્રામાણિક બનવું ગમે? અથવા પ્રામાણિકતા તમારા ચારિત્ર્યમાં હંમેશાં છવાયેલી રહે તે તમને ગમે? તમારો ઉત્તર હકારમાં જ[...]
🪔 અહેવાલ
એક અદ્ભુત યુવ-સંમેલન
✍🏻 સ્વામી સુનિર્મલાનંદ
April 1998
રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે બેલુર મઠમાં ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ યોજાયેલ ઐતિહાસિક યુવ-સંમેલનમાં દેશના વિભિન્ન ભાગોમાંથી લગભગ દસ હજાર યુવા ભાઈ-બહેનોએ[...]
🪔 યુવ-વિભાગ
આવશ્યક્તા છે ક્રાન્તિની
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 1998
૩જી ફેબ્રુ ‘૯૮ના રોજ બેલુર મઠમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ યુવ-સંમેલન પ્રસંગે ઉપસ્થિત લગભગ દશ હજાર યુવા ભાઇ-બહેનોને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]
🪔 યુવ-વિભાગ
સમાજ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય
✍🏻 ડૉ. નરોત્તમ વાળંદ
March 1997
માણસ એક સામાજિક પ્રાણી છે. કેટલાંય પ્રાણીઓ અને પક્ષીઓ પણ ટોળાબંધ એમના સમાજમાં રહેતાં હોય છે, પણ તેમને સામાજિક પ્રાણી કહી શકાય નહીં. એ બધાં[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને આજનો યુવા વર્ગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
January 1997
રાષ્ટ્રીય યુવા દિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો આ અગત્યનો લેખ ‘ઉદ્બોધન’ નામક બંગાળી માસિકના ૧૩૯૫ (બંગાળી)ના મહા[...]
🪔 સંપાદકીય
યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1997
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત[...]
🪔
‘શાબાશ’ એક અમૂલ્ય શબ્દ
✍🏻 રતિલાલ બોરીસાગર
April-May 1996
બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે; એનાથી જ એમનું જીવન પાંગરે છે. - રવીન્દ્રનાથ ટાગોર પોતાનું સંતાન આ દુનિયામાં કંઈક કરી દેખાડે એવી ઇચ્છા[...]
🪔 યુવા જગતના કેટલાક પ્રેરણાસ્રોત
રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિઓ
✍🏻 મનસુખલાલ મહેતા
October-November 1995
(આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમજ વિભિન્ન સેવાભાવી સંસ્થાઓ દ્વારા યુવા વર્ગ માટે કેટલીય પ્રવૃત્તિઓ ચાલે છે. યુવા ભાઈ-બહેનો આ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ તેમાંથી પ્રેરણા[...]
🪔 યુવ વિભાગ
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સંકલન
July 1995
(શ્રીરામકૃષ્ણ મિશન, ચંડીગઢના સેક્રેટરી સ્વામી પીતાંબરાનંદજીની યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી) પ્રશ્ન: તમે યુવાનીની વ્યાખ્યા શું કરો છો? ઉત્તરઃ બાળકો વિચારી શકતાં નથી અને વૃદ્ધોએ કાર્ય[...]
🪔
હે જગત, મારા પુત્રને મૃદુતાથી શીખવજે
✍🏻 અબ્રાહમ લિંકન
October-November 1994
હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે. આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે. શરૂશરૂમાં થોડો સમય એને બધું અજાણ્યું અને નવું નવું લાગશે; ત્યારે[...]
🪔
ઘડતર
✍🏻 અકબરઅલી જસદણવાલા
October-November 1994
ચૈતન્યનો સ્વભાવ છે કે ક્રિયાશીલ રહેવું. એ પણ હકીકત છે કે એ ક્રિયા બહુધા રચનાત્મક હોય છે...માનવી તો ઘડવૈયો છે. તે કંઈકને કંઈક ઘડ્યા જ[...]
🪔
આત્મવિશ્વાસ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
October-November 1994
સંત ટૉલ્સ્ટૉય પાસે એક યુવાન આવ્યો. એમના પગમાં પડી દીન સ્વરે કરગરતો કરંગરતો કહેવા લાગ્યો, “હું ખૂબ – ખૂબ દુઃખી છું. મારી પાસે કશી સંપત્તિ[...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 1992
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક ભવ્ય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં ૧૦,૦૦૦ થી વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. રામકૃષ્ણ મઠ[...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 1991
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં[...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 1991
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં[...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1991
સુશિક્ષિત યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો. તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો. તમારી,[...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી હર્ષાનંદ
January 1991
પ્રશ્ન :- સંપ્રદાય અને નાતજાત જેવી સમસ્યાઓને દેશમાંથી દૂર કરવા માટે યુવા વર્ગ શું કરી શકે? ઉત્તર :- સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “દેવળમાં જન્મવું સારું[...]
🪔 સંપાદકીય
યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1991
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત[...]
🪔 વિવેકવાણી
યુવા વર્ગને આહ્વાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 1991
ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર પ્રત્યે-નજર કરો. એ સહાય અચૂક[...]