• 🪔 ભાગવત કથા

    બાળ ધ્રુવ પાસેથી આપણે શું શીખી શકીએ

    ✍🏻 એક સેવક

    મનુપુત્ર ઉત્તાનપાદને બે પત્ની હતી. તેમનાં નામ સુનીતિ અને સુરુચિ હતાં. સુરુચિ મહારાજને અત્યંત પ્રિય હતાં. પરંતુ ધ્રુવનાં માતા સુનીતિ પ્રત્યે મહારાજને એટલો પ્રેમભાવ ન[...]

  • 🪔

    શ્રીમદ્‌ ભાગવતકથા - કાલિયાનાગનું દમન

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    શુકદેવજી બોલ્યા : હે મહારાજ! એક વખત વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણ મિત્રો સાથે યમુના નદી પર ગયા. આ વખતે તેમની સાથે બલરામ ન હતા. ત્યાં ઉનાળાના તાપથી[...]

  • 🪔

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૮

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    ભીષ્મની કૃષ્ણ સ્તુતિ એક દિવસ શ્રીરામકૃષ્ણદેવે ભક્તોને કહ્યું હતું :  ‘ઈશ્વરનું કાર્ય કંઈ સમજી ન શકાય. ભીષ્મદેવ બાણની શય્યા પર સૂતા હતા. ત્યારે પાંડવો તેમને[...]

  • 🪔

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૭

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    કુંતી કહે છે : દેવકી મહાભાગ્યશાળી કારણ કે, તેને તમે પુત્રરૂપે પ્રાપ્ત થયા છો. વળી મુશ્કેલીના સમયમાં વસુદેવ તેની સાથે હતા. પરંતુ મારે તો કોઈ[...]

  • 🪔

    શ્રીમદ્ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મિશનના ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તામાં એપ્રિલ ૧૯૯૭ ના રોજ આપેલ વાર્તાલાપના કેસેટમાં કરેલ રેકોર્ડીંગ ઉપરથી તૈયાર કરવામાં આવેલ આ લેખમાં રામકૃષ્ણ મઠ અને મિશનના[...]

  • 🪔

    ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    આજ વૈશાખ વદ બારસ, શનિવાર બીજી જૂન, ૧૮૮૩. ઠાકુર શ્રીરામકૃષ્ણ કલકત્તા પધાર્યા છે. બલરામને ઘેર થઈને અધરને ત્યાં આવ્યા. ત્યાં કીર્તન સાંભળીને ત્યાંથી રામને ઘેર[...]

  • 🪔

    ભાગવતમાં ભક્તિની સંકલ્પના

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો અંગ્રેજી ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિધ્ધિ પામ્યો છે. તેના થોડા[...]