🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બધા ધર્મોની એકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 1996
૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાકાર રૂપ ઈશ્વર માયા અને શક્તિ તરીકે પણ ઓળખાય છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2003
* સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું. પણ સૃષ્ટિ, સ્થિતિ, લયના કર્તા [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસાર શા માટે?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2003
શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને)- બંધન અને મુક્તિ, એ બંનેની કરનારી મા. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય. એ [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આદ્યાશક્તિનું ઐશ્વર્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2003
શ્રીરામકૃષ્ણ- વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્, બ્રહ્મ જ ખરી [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
પુસ્તકીયું જ્ઞાન નિરર્થક છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2003
શાસ્ત્રોમાંથી તમે કેટલું વાંચી શકો? માત્ર તર્ક કરવાથી તમને શું મળશે? બીજું કંઈ કરતાં પહેલાં ભગવાનને પામવાનો પ્રયત્ન કરો. ગુરુનાં વચનોમાં શ્રદ્ધા રાખો અને કામ [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરનો પ્રેમ અને ષડ્રિપુનાં મોઢાં ફેરવવાં
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2003
ઘણા બ્રાહ્મ-ભક્તો નીચેના મોટા આંગણામાં અથવા ઓસરીમાં ફરી રહ્યા છે. શ્રીયુત જાનકી ઘોષાલ વગેરે કોઈ કોઈ ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે ઉપાસનાના ઓરડામાં આવીને બેઠા છે, તેમના [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ગુરુની વિભાવના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2003
* કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. * પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે? આપણા [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દિવ્યકૃપા અને પ્રયત્ન - ૨
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2003
* એક ગૃહસ્થ ભક્ત: ‘મહાશય, આપે ઈશ્વરદર્શન કર્યું છે એમ અમે સાંભળ્યું છે. તો કૃપા કરી અમને એનાં દર્શન કરાવો. એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દિવ્યકૃપા અને પ્રયત્ન - ૧
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2003
* આપણને ભોજન આપે છે માટે ઈશ્વર દયાળુ છે એમ કહેવું બરાબર નથી. દરેક બાપની ફરજ છે કે પોતાનાં બાળકોનું ભરણપોષણ એ કરે. પણ આપણને [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વર અને એના ભક્તો - ૩
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2003
૬૫૯. બાળકની સરળતા કેટલી મધુર છે! જગતની બધી સમૃદ્ધિને બદલે એ પોતાના ઢીંગલાને વધારે પસંદ કરે છે. સંનિષ્ઠ ભક્તનું પણ તેવું જ છે. બધાં માનપાનને [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વર અને એના ભક્તો - ૨
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2003
* સાચો ભક્ત ઈશ્વરને કઈ દૃષ્ટિથી જુએ છે? વૃંદાવનની ગોપીઓ શ્રીકૃષ્ણમાં જગન્નાથને નહીં પણ ગોપીનાથને જ જોતી હતી તેમ, સાચો ભક્ત ભગવાનને નિકટતમ અને પ્રિયતમ [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વર અને એના ભક્તો - ૧
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2003
* જમીનદાર ભલે ખૂબ સમૃદ્ધિવાન હોય પણ, કોઈ ગરીબ ખેડૂત પ્રેમપૂર્વક કોઈ મામૂલી ભેટ લાવે છે ત્યારે, તેને ખૂબ આનંદપૂર્વક સ્વીકારે છે. એ જ રીતે, [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાચા ભક્તનાં લક્ષણો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2003
* કરોડો વરસ સુધી ચકમક પાણીમાં રહે પણ એની અંદરનો અગ્નિ નાશ પામતો નથી. તમે ગમે ત્યારે એને લોઢા સાથે ઘસો અને તરત તણખા ઝરશે. [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઠાકુરની પ્રાર્થના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2002
‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો, ‘હે દીનાનાથ! હે દીન બંધુ! હું [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
હું જાઉં છું, તમારે મારી સાથે આવવું પડશે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2002
‘એક દિવસ જોઉં છું કે મન સમાધિપથે જ્યોતિર્મય માર્ગે ઊંચે ચઢતું જાય છે, ચંદ્ર-સૂર્ય તારામંડિત સ્થૂળ જગતને સહજપણે વટાવી જઈને પહેલાં તો એ સૂક્ષ્મ ભાવજગતમાં [...]
🪔 અમૃતવાણી
સાકાર ઈશ્વર અને માયાશક્તિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2002
* સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું. પણ સૃષ્ટિ, સ્થિતિ, લયના કર્તા [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિવેક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2002
વિવેકદૃષ્ટિ કેળવો. કામિની અને કાંચન બંને મિથ્યા છે. એક ઈશ્વર જ સત્ય છે. પૈસો શા કામનો છે? અરે, એ અન્નવસ્ત્ર આપે છે, ઓટલો આપે છે. [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરને સમર્પણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2002
* સરલ શ્રદ્ધા અને નિષ્કપટ પ્રેમપૂર્વક જે જાતને ઈશ્વરને સોંપી દે તે ઈશ્વરને તરત જ પામે છે. * સંસારમાં રહેવું કે સંસારનો ત્યાગ કરવો તે [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ગુરુ - શિષ્ય વચ્ચેનો સંબંધ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2002
* મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ધાર્મિક મતભેદો પ્રત્યે સાચું વલણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2002
* બહાર જઈ લોકોમાં હળો મળો ત્યારે, તમને બધા પર પ્રેમ હોવો જોઈએ; એમની સાથે છૂટથી હળોમળો અને એકરૂપ થાઓ. ‘આ લોકો ભગવાનના વ્યક્ત રૂપને [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિવિધ ધર્મો ઈશ્વરપ્રાપ્તિના પંથો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2002
* નીસરણી, વાંસ, પાકી સીડી કે દોરડાની મદદથી છાપરે ચડી શકાય. એ જ રીતે ઈશ્વરને પામવાના વિવિધમાર્ગો છે અને દરેક ધર્મ એવો એક માર્ગ છે. [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાધક અને વિભિન્ન ધર્મમત
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2002
* એક જ પાણીને જુદા જુદા લોકો જુદાં જુદાં નામે ઓળખે છે, કોઈ એને ‘વોટર’ કહે છે, કોઈ ‘વારિ’ કહે છે, કોઈ ‘એક્વા’ કહે છે [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2002
બદ્ધ લોકો, સંસારીઓ કદી જાગવાના નથી. એમને કેટલી પીડા ભોગવવી પડે છે. તેઓ કેટલા છેતરાય છે, અને કેટલા ભય એમને સતાવે છે! છતાં તેઓ ‘જાગ્રત’ [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2002
* કબૂતરના ગળામાં દાણા ભર્યા હોય છે તેમ, સંસારી માણસના દિલમાં ખૂબ વાસના અને આસક્તિ ભરી હોય છે એમ, તેમની સાથે વાત કરનારને સ્પષ્ટ દેખાય [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2002
* માનવીઓના બે વર્ગો છે — ‘માનુષ’ અને ‘મનહોશ’. ઈશ્વર માટે વ્યાકુળ તે ‘મનહોશ’ છે અને જે કામિનીકાંચન પાછળ પાગલ છે તે સામાન્ય માનવીઓ ‘માનુષ’ [...]
🪔 અમૃતવાણી
જ્ઞાનનું સાચું ધ્યેય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2001
* ધર્મગ્રંથો માત્ર ઈશ્વરનો રાહ ચીંધે છે. એક વાર રસ્તો જાણ્યા પછી, પોથાંઓનું શું કામ? પછી ઈશ્વર સાથે એકાંત સેવન કરી, આત્માનો વિકાસ સાધવો રહ્યો. [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નારીમાત્ર જગજ્જનનીના અંશરૂપ છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2001
* નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે, સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. * સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને [...]
🪔 અમૃતવાણી
શક્તિપૂજાનું વિધાન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2001
શ્રીરામકૃષ્ણ - ચૈતન્યનું ચિંતન કરવાથી અચૈતન્ય (ભ્રમિત) થાય નહિ. શિવનાથે કહ્યું કે ઈશ્વરનું નિરંતર ચિંતન કરવાથી મગજ ભ્રમિત થઈ જાય. મેં તેને કહ્યું, ‘‘ચૈતન્યનું ચિંતન [...]
🪔 અમૃતવાણી
દલીલબાજીની નિરર્થકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2001
૧૫૧. ખાલી ઘડામાં પાણી ભરાય ત્યારે, ‘ભક, ભક’ અવાજ થાય છે પણ, ઘડો પૂરો ભરાઈ જાય ત્યારે, કંઈ અવાજ ન આવે. એ જ રીતે જેને [...]
🪔 અમૃતવાણી
પુસ્તકિયા જ્ઞાનનું વાંઝિયાપણું
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2001
૧૩૭. એક દિવસ કેશવચંદ્ર સેન દક્ષિણેશ્વરને મંદિરે શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા અને એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘ધાર્મિક ગ્રંથોનો ભંડાર આખો વાંચી કાઢ્યો હોવા છતાં, આધ્યાત્મિક જીવનમાં અગત્યની [...]
🪔 અમૃતવાણી
ગુરુની વિભાવના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2001
૬૮૭. કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. ૬૮૮.પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે? આપણા ગુરુને [...]
🪔 અમૃતવાણી
સિદ્ધ પુરુષનો અહંકાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2001
૧૨૯. શું અહં-ભાવ કદી પૂરો નાશ નહીં પામે? સમય થતાં કમળની પાંખડીઓ ખરી પડે છે પણ એમનો ડાઘ રહી જાય છે. ઈશ્વર સાક્ષાત્કાર કરનારનો અહં [...]
🪔 અમૃતવાણી
અહંકારને કેમ વશ કરવો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2001
૧૧૯. આપણે ‘હું’નો વિચાર કરીશું તો, ઊંડા ઊતરતાં જણાશે કે, અહંકાર નિર્દેશનો એ કેવળ એક શબ્દ છે. પણ એને ખંખેરવો ખૂબ કઠણ છે. એટલે આપણે [...]
🪔 અમૃતવાણી
અહંકાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2001
અહંકાર જીતવો કઠણ ૧૧૦. બીજા બધાનાં અભિમાન ધીમે ધીમે ઓસરે પણ, સાધુનું સાધુપણાનું અભિમાન એમ ઓસરે નહીં. ૧૧૧. જે વાટકામાં લસણ વાટ્યું હોય તેને અનેક [...]
🪔 અમૃતવાણી
નિષ્કામસેવા એ જ પ્રભુપૂજા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2001
૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતા: ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને, ભક્તોની સેવા - આ ત્રણ [...]
🪔 અમૃતવાણી
બ્રહ્મ અને સાપેક્ષ અનુભવની સત્યતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2001
૮૪૩. કેવળ ઈશ્વર સત્ય છે; જીવજગત તરીકેનાં એનાં લીલારૂપો અસત્ય છે. ૮૪૪. જગત માયા છે એમ કહેવું સહેલું છે પણ, એનો સાચો અર્થ સમજો છો? [...]
🪔 અમૃતવાણી
અવ્યક્ત બ્રહ્મ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2001
૮૩૫. બ્રહ્મ શું છે એ શબ્દોથી સમજાવી શકાય નહીં. જેણે કદી સમુદ્ર જોયો નથી એવા માણસને કોઈ સમુદ્રનો ખ્યાલ આપે તો એ આટલું જ કહી [...]
🪔 અમૃતવાણી
કર્મ તથા નિષ્કામ કર્મ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2000
૮૨૯. મનુષ્યમાં શુદ્ધ સત્ત્વ જાગે ત્યારે, એ કેવળ ઈશ્વરનું જ ધ્યાન કરે અને, બીજા કોઈ કાર્યમાં એને આનંદ ન આવે. પૂર્વ કર્મને લઈને કેટલાક લોકો [...]
🪔 અમૃતવાણી
નિષ્કામ કર્મ અને સેવા એ જ પૂજા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October-November 2000
૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતાઃ ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને, ભક્તોની સેવા - આ ત્રણ [...]
🪔 અમૃતવાણી
અહંકારના અનિષ્ટો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2000
૧૦૫. ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે પણ, અભિમાની [...]
🪔 અમૃતવાણી
અહંકારના અનિષ્ટો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2000
૯૯. આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ વાદળાં એનાં કિરણો આડાં આવે ત્યારે એ એમ કરી શક્તો નથી. એ જ રીતે, [...]
🪔 અમૃતવાણી
સાચો ધર્મગુરુ કોણ હોઈ શકે?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2000
૧૭૬. સમ્યક્ જ્ઞાનનો પ્રકાશ જેને લાધ્યો છે તે જ સાચો ગુરુ છે. ૧૭૭. ઘણા લોકોએ બરફ વિશે સાંભળ્યું છે પણ બરફ જોયો નથી તે રીતે, [...]
🪔 અમૃતવાણી
કાંચન અને સાધક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2000
૯૨. પૈસો ખૂબ મોટી ઉપાધિ છે. માણસ પાસે પૈસો આવે કે તરત એનામાં પરિવર્તન આવે છે. એક ખૂબ વિનયી અને નમ્ર સ્વભાવનો બ્રાહ્મણ અગાઉ અવાર-નવાર [...]
🪔 અમૃતવાણી
કાંચન અને સાધક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2000
૮૮. સાપ ઝેરી પ્રાણી છે. એમને પકડવાનો પ્રયાસ કરો તો એ તમને કરડે. પણ એની પર મંત્રેલી ધૂળ નાખતાં આવડતું હોય તો, સાપ પકડવો આસાન [...]
🪔 અમૃતવાણી
વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2000
૮૩. ઝેરી સર્પો ખૂબ હોય તેવા ઘરમાં રહેનારે સદા જાગ્રત રહેવું જોઈએ તે રીતે, કામકાંચનથી ભરેલા સંસારમાં રહેનાર સૌએ સદા જાગ્રત રહેવું જોઈએ. ૮૪. સાપને [...]
🪔 અમૃતવાણી
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 1991
બધા ધર્મોની એકતા ૧. જેમ ગેસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી [...]
🪔 અમૃતવાણી
અમૃતવાણી
✍🏻
June 1996
સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહિ. પણ [...]
🪔 અમૃતવાણી
માયા અહંકાર તરીકે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2021
અહંકાર જીતવો કઠણ ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે [...]
🪔 અમૃતવાણી
માયા અહંકાર તરીકે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2021
અહંકારનાં અનિષ્ટો આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ એનાં કિરણો આડાં વાદળાં આવે ત્યારે એ એમ કરી શકતો નથી. એ જ [...]
🪔 અમૃતવાણી
કામિની-કાંચન તરીકે માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2021
કાંચન અને સાધક પૈસાને ખાતર સ્વીકારેલી નોકરી માણસનું કેવું અધઃપતન નોતરે છે તે વિશે વાત કરતાં ઠાકુરે એક જુવાન શિષ્ય વિશે કહ્યું, ‘એનો ચહેરો ઝાંખો [...]