🪔 યુવજગત
‘લવ ઇન્ડિયા’ - સ્વદેશભક્તિ પરિસંવાદ
✍🏻 સંકલન
april 2019
સ્વામી વિવેકાનંદની શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૯ને બુધવારે સવારે ૯ થી ૧ સુધી આશ્રમના વિવેક હાૅલમાં મરણોપરાંત પરમવીરચક્ર વિજેતા અને કારગીલ યુદ્ધ[...]
🪔 વિવેકવાણી
ભારતવર્ષ આજેય કેમ જીવંત છે?
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2000
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાનની ભરતીના મહાન જુવાળનો આરંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો, અને દુનિયાની[...]
🪔 સંપાદકીય
“ભારતવર્ષને પ્રેમ કરો”
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1998
સ્વામી વિવેકાનંદજીને એક વાર તેમનાં વિદેશી મહિલા મિત્ર મિસ મૅકલાઉડે પૂછ્યું હતું, “સ્વામીજી, હું કેવી રીતે આપને સૌથી વધુ મદદ કરી શકું?” સ્વામીજીએ જવાબ આપ્યો,[...]
🪔 સંશોધન
વેદયુગીન ભારત : નવો પ્રકાશ
✍🏻 ઍમ.ઍસ. રાજારામ
July 1998
બેથી પણ વધુ શતકો જેટલાં વર્ષોથી આપણે યુરોપીય દૃષ્ટિકોણથી ઈતિહાસ લેખન કરતા આવ્યા છીએ. આ સમય દરમ્યાન યુરોપની મુખ્ય પ્રવૃત્તિ સંસ્થાનો માટેની દોડ હતી, તેને[...]
🪔 સાંપ્રત- સમાજ
આવશ્યકતા છે દેશભક્તિની
✍🏻 કિરણ બેદી
May 1998
મૅગસૅસે ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર ભારતનાં પ્રથમ મહિલા આઈ.પી.ઍસ. ઑફિસર ડૉ. કિરણ બેદીએ ૧૧મી જાન્યુઆરી ૧૯૯૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા ભાઈબહેનો અને[...]
🪔
ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન
✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ
June 1991
સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને બંગાળી માસિક ઉદ્બોધનના સહસંપાદક છે. ‘સ્વામી વિવેકાનંદને મેં જોયા છે. મેં એમનો ચરણસ્પર્શ કર્યો છે. મારા મસ્તક અને[...]
🪔 વિવેકવાણી
ભારતનું ભાવિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 1991
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે,[...]
🪔 વિવેકવાણી
પ્રકાશ ફેલાવો
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 1991
દરેક પુરુષને, દરેક સ્ત્રીને, સર્વ કોઈને ઈશ્વરરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકતા જ નથી; તમે માત્ર સેવા કરી શકો છો. ઈશ્વરનાં સંતાનોની સેવા કરો,[...]
🪔 વિવેકવાણી
નૂતન ભારતને ઊભું થવા દો દો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 1991
બ્રાહ્મણેતર વર્ગને મારે કહેવાનું કે થોભો, ઉતાવળા ન થાઓ, બ્રાહ્મણો સાથે ઝઘડો કરવાની એકેએક તકને વળગી ન પડો. કારણ કે તમે પોતાના જ વાંકે દુ:ખી[...]
🪔
રાષ્ટ્રીય એકતા માટે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ
✍🏻 સ્વામી સ્મરણાનંદ
January 1991
સ્વામી સ્મણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સભ્ય અને રામકૃષ્ણ મિશન, શારદાપીઠના સેક્રેટરી છે. રાષ્ટ્રીય એકતાનો વિષય આજકાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે.[...]