• 🪔 જીવન પ્રસંગ

    અક્ષય સેનના જીવન પ્રસંગો

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    “મહાશય! તે દિવસે આપ ધીરેન્દ્રબાબુને પરમહંસદેવની વાત કરતા હતા, તો એ પરમહંસદેવ કોણ છે? એમના વિષે મને કહેશો?” દેવેન્દ્ર મઝુમદાર પ્રશ્ન પૂછનારની સામે એવી રીતે[...]