Father J. B. Sayamana
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ મિશન : એક ખ્રિસ્તીના વિચારો
✍🏻 ફાધર જે. બી. સાયમન
December 1998
સીધું હૃદયમાંથી જન્મેલું આ એક સંક્ષિપ્ત અને સુંદર ભાવઝરણ છે. પોતાનો જુદો ચોકો જમાવનારા, પુરાણા ‘મરજાદી’ અભિગમને સ્થાને, ખ્રિસ્તી ધર્મનો, ધાર્મિક વિવિધતાની ‘સ્વીકૃતિ’ની અર્વાચીન અભિગમ[...]