Janardan J. Dave
🪔 દિપોત્સવી
શ્રીમદ્ ભાગવતમાં વ્યવહારુ વેદાંતનાં કેટલાંક દૃષ્ટાન્તો
✍🏻 જનાર્દન જ. દવે
October-November 2000
સ્વામી વિવેકાનંદે લંડનમાં 'જીવન વ્યવહારમાં વેદાન્ત’ વિષય પર સન ૧૮૯૬માં ચાર વ્યાખ્યાનો અલગ અલગ દિવસોએ આપેલાં તેમાં ૧૦ નવેમ્બરના પ્રથમ વ્યાખ્યાનમાં ભૂમિકા બાંધતા આમ કહેલું,[...]