• 🪔 ચિન્તનિકા

    સાક્ષાત્કાર

    ✍🏻 ડૉ. કેશુભાઈ દેસાઈ

    ‘તમે ઈશ્વરને જોયો છે?’ આ પ્રશ્ન એકલા નરેન્દ્રનાથને જ ઉદ્ભવે એ જરૂરી નથી. માણસ માત્રને એની ભૌતિક હયાતી દરમિયાન આ સવાલ ક્યારેક તો અચૂક પેલા[...]