• 🪔

    આત્મિક કેળવણી

    ✍🏻 મહત્મા ગાંધીજી

    વિદ્યાર્થીઓનાં શરીર અને મનને કેળવવા કરતાં આત્માને કેળવવામાં મને બહુ પરિશ્રમ પડ્યો. આત્માને વિકસાવામાં મેં ધર્મનાં પુસ્તકો ઉપર ઓછો આધાર રાખ્યો હતો, છતાં વિદ્યાર્થીઓએ પોતપોતાના[...]