Narsinh Mehta
🪔 પ્રાર્થના
વૈષ્ણવજન તો તેને રે કહીએ
✍🏻 નરસિંહ મહેતા
October-November 1994
વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પરદુ:ખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન[...]