Sambudhananda Swami
🪔 સંસ્મરણ
મધ્યરાત્રે હાથ દોરીને એ કોણ લઈ જાય છે?
✍🏻 સ્વામી સંબુદ્ધાનંદ
July 2024
(સ્વામી સુબોધાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓના બાલસુલભ સ્વભાવને કારણે શ્રીરામકૃષ્ણ તેઓને ‘ખોકા’ અર્થાત્ ‘બાળક’ કહીને પોકારતા. માટે જ તેઓ ખોકા[...]