• 🪔

    શિવજ્ઞાને જીવસેવા - શ્રીરામકૃષ્ણનો આદર્શ

    ✍🏻 સ્મિતા એસ. ઝાલા

    આધુનિક યુગમાં આરાધના એટલે માનવતાની આરાધના. નવયુગના વિચારકો, સંતો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, કલાકારોએ માનવીની સુખાકારીને મહત્તા આપી છે. આજનો બુદ્ધિજીવી સામાન્ય લોકોની સુખાકારી માટે મથી રહ્યો[...]