• 🪔 સમન્વય

    ઈસ્લામ અને વેદાન્ત

    ✍🏻 સ્વામી મુહમ્મદાનદ

    સને ૧૮૯૮ના મે મહિનામાં સ્વામી વિવેકાનંદે નૈનિતાલની યાત્રા કરી હતી. તે વખતે ત્યાં મુહમ્મદ સરફરાઝ હુસેન સાથે તેમની મુલાકાત થઈ. તેઓ સ્વામીજી પ્રત્યે ખૂબ આકર્ષાયા.[...]