Vishvambhar Vyas Dr.
🪔 સ્વાસ્થ્ય
પાશ્ચાત્ય ચિકિત્સાશાસ્ત્ર અને આધ્યાત્મિકતા
✍🏻 ડૉ. વિશ્વંભર વ્યાસ
July 1997
પ્રાર્થનાનું મહત્ત્વ નિર્વિવાદ છે. પોતાનાં દુઃખ દરદોથી ગભરાઈને હેરાન પરેશાન થઈને લોકો ઈશ્વરની પ્રાર્થના કરતાં જોવામાં આવે છે. હકીકતે જીવનનું આ એક આવશ્યક પાસું થઈ[...]