Darshan
🪔 દર્શન
શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
December 1998
(ગતાંકથી ચાલુ) માનવના આધ્યાત્મિક જીવનના ઉચ્ચતમ લક્ષ્યના સંબંધમાં ધાર્મિક લોકોમાં મતભેદો હતા અને છે પણ. કેટલાક કહે છે કે નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર જ માનવના આધ્યાત્મિક [...]