• 🪔

    ન વિત્તેન તર્પણીયો મનુષ્ય

    ✍🏻 ચંદ્રકાન્ત શેઠ

    મનુષ્યને ધનથી તૃપ્ત કરી શકાતો નથી અથવા મનુષ્ય ધનથી તૃપ્ત થાય એવો હોતો નથી - એવો અર્થ આપતી ઉપરની ઉક્તિ નચિકેતાની છે. તે કઠોપનિષદમાં નચિકેતા[...]

  • 🪔

    “પરિપ્રશ્નેન સેવયા”નો માનદંડ

    ✍🏻 ચંદ્રકાંત શેઠ

    ‘પ્રશ્નોપનિષદ’માં એક માર્મિક વાત જાણવા મળે છે. ભરદ્વાજસુત સુકેશા, શિબિકુમાર સત્યકામ, ગર્ગગોત્રી સૌર્યાયણિ, અશ્વલકુમાર કૌસલ્ય, વિદર્ભનિવાસી ભાર્ગવ તથા કત્યનો પ્રપૌત્ર કબન્ધી - આ છ ૠષિઓ[...]