Haribhai Vegda
🪔
રાષ્ટ્રમાં ચેતનાનો સંચાર કરનાર સ્વામી વિવેકાનંદજી
✍🏻 હરિભાઈ વેગડા
april 2013
તારીખ ૧૨-૦૧-૧૮૬૩ ના દિવસે ભારતના આ મહાન તેજસ્વી સંન્યાસી (નરેન્દ્રનાથ) નો જન્મ કોલકાતામાં થયો હતો. સ્વામી નિર્વેદાનંદે શ્રી રામકૃષ્ણ પરમહંસને હિંદુ ધર્મની ગંગા કહ્યા છે,[...]