Nagarbhai Lad
🪔 દિપોત્સવી
કીમ (સુરત)માં વહેતું રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનું ઝરણું
✍🏻 નાગરભાઈ લાડ
November 2007
૧૯૬૩નું વર્ષ મારા વિદ્યાર્થી જીવનને અને સમગ્ર જીવનને એક નવો જ વળાંક આપનારું વર્ષ હતું. એ વર્ષે હું ધો.૧૦માં મારા વતન વેલાછાના વિનયમંદિર (અત્યારે જયશંકરદાદા[...]