Nityagnananda Swami
🪔 તીર્થ-પરિચય
બેલુર મઠનું શ્રીરામકૃષ્ણ મંદિર
✍🏻 સ્વામી નિત્યજ્ઞાનાનંદ
January 1998
મંદિર ઈશ્વરનું નિવાસસ્થાન અને ભક્તોનું પૂજાસ્થાન છે. જો કે ઈશ્વર સર્વવ્યાપી છે અને તેની પૂજા દરેક જગ્યાએ કરી શકાય છે. પરંતુ તેની હાજરીનો અનુભવ બીજી[...]