• 🪔

    હાસ્યરસિકા શ્રીમા શારદાદેવી

    ✍🏻 નિત્યરંજન ચેટર્જી

    નિત્યરંજન ચેટર્જીના મૂળ બંગાળી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. મા! મા! મા! એ જાણે કે પતિતપાવની, કલુષનાશિની[...]