• 🪔

    સ્વામી વિવેકાનંદનો સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે

    ✍🏻 પી. વી. નરસિંહ રાવ

    (શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં લીધેલા ભાગના સ્મારક શતાબ્દી મહોત્સવનું ઉદ્‌ઘાટન કરતાં, ૧૯૯૩ની ૯મી ઑક્ટોબરે દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતના સન્માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા[...]