• 🪔

    આજનું સમાજજીવન અને મૂલ્યનિષ્ઠા

    ✍🏻 રાજેન્દ્ર ઉપાધ્યાય

    સમાજ પરિવર્તનશીલ છે અને સામાજિક પરિવર્તનો સામાજિક ક્રાન્તિના મૂળમાં છે તેથી પ્રગતિ અને આબાદી માટે સમાજ સુધારણા, સમાજની નીતિરીતિ અને ગતિવિધિમાં ફેરફાર, અનિવાર્ય અને ઇષ્ટ[...]