Ramesh Kapadiya Dr.
🪔 સાધના
ધ્યાનનું વિજ્ઞાન
✍🏻 ડૉ. રમેશ કાપડિયા
June 1997
માનવીનું અસ્તિત્વ ટકાવવા શરીરની અંદર કેટલીક સ્વયંસંચાલિત વ્યવસ્થા છે. ભય જણાતાંની સાથે જ શરીરમાં અનુકંપી (સિમ્પેથૅટિક) તંત્ર સક્રિય થતાં વ્યક્તિ ભય સામે લડી લેવા અથવા[...]