• 🪔 દિપોત્સવી

    કાવ્ય

    ✍🏻 રવીન્દ્રનાથ ટાગોર

    બહુ સાધકોની બહુ સાધનાની ધારા, ધ્યાનમાં તમારા મળી ગઈ એક તારા. અસીમનો લીલાપથ નવે તીર્થ રૂપે, તમારા જીવને મળ્યે નવે રૂપે આપે. દેશને વિદેશતણા પ્રણામોમાં[...]

  • 🪔

    લોકમાતા નિવેદિતા

    ✍🏻 રવીન્દ્રનાથ ટાગોર

    ભગિની નિવેદિતાના દેહાવસાન પછી ૧૩ ઓક્ટોબર, ૧૯૧૩ના રોજ એમને અંજલિ આપતાં શ્રી રવીન્દ્રનાથ ટાગોરે લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાવાનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 કાવ્ય

    જ્યાં મન ભય રહિત હોય

    ✍🏻 રવીન્દ્રનાથ ટાગોર

    જ્યાં મન ભય રહિત અને મસ્તક ઉન્નત હોય, જ્યાં જ્ઞાન મુક્ત હોય જ્યાં જગત ભેદભાવની દીવાલોથી વહેંચાયેલું ન હોય, જ્યાં વાણીનું ઉદ્ગમન સ્થાન માત્ર સત્ય[...]

  • 🪔 કાવ્ય

    એ મારી પ્રાર્થના નથી

    ✍🏻 રવીન્દ્રનાથ ટાગોર

    ‘વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુઃખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઈ જાય[...]