Shuddhasattvananda Swami
🪔 પ્રાસંગિક
શ્રીરામની વાણી
✍🏻 સ્વામી શુદ્ધસત્ત્વાનંદ
April 2003
* તમે પોતાના આત્માનું ચિંતન નિરંતર કેવી રીતે કરશો? વેદો તમને કહે છે: તમે એકાંતમાં જાઓ, ઈંદ્રિયોને સંયમિત કરો અને અશુભ વિચાર-રહિત બનીને માત્ર આત્માનું[...]