Shuddhvratananda Swami
🪔
શિવજ્ઞાનથી જીવસેવા (વારાણસી સેવાશ્રમની સચિત્ર કથા)
✍🏻 સ્વામી શુદ્ધવ્રતાનંદ
July 1995
(સ્વામી શુદ્ધવ્રતાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ, વારાણસીના સક્રેટરી છે.) અર્વાચીન ભારતમાં હિંદુ ધર્મનું અવલોકન કરવાના ઈરાદાથી કેટલાંક વર્ષો પહેલાં પશ્ચિમના ટેલિવિઝન- વૃત્તપત્રીઓની એક[...]