• 🪔

    ‘ભગવાન મળે તે ભાગ્યવાન’

    ✍🏻 સુરેશ દલાલ

    સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સુરેશ દલાલે ‘શ્રીરામકૃષ્ણ પરમહંસ’ નામની નાની પુસ્તિકામાં શ્રીરામકૃષ્ણદેવની વિશિષ્ટતા પોતાની આગવી શૈલીમાં રજૂ કરી છે. તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

    ✍🏻 સુરેશ દલાલ

    કાનુડાને બાંધ્યો છે હીરના દોરે બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. કોમળ આ અંગ પર કાપા પડે છે જેવા આંગળીથી માખણમાં આંક્યા નાનકડાં નેણ થકી ઝરમર[...]

  • 🪔 કાવ્ય

    તો જાણું!

    ✍🏻 સુરેશ દલાલ

    મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! આખો દી વાંસળીને હાથમાં[...]