Venibhai Purohit
🪔 કાવ્ય
પારાવાર
✍🏻 વેણીભાઈ પુરોહિત
October 1991
હું પોતે મારામાં છલકું પંચામૃતનો મુખરિત પારાવાર! હું છું મારો ફેનિલ આરો ને હું મુજ ઉર્મિલ મઝધાર: પંચામૃતનો મુખરિત પારાવાર! ફેનફેનના કુન્દધવલ કંઈ ઘૂઘરના ઘમકાર,[...]