🪔 ઇતિહાસ-પ્રવાસ
અહીં જ છે સ્વર્ગ-૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2011
(ગતાંકથી આગળ) હવે આગળ શું કરવું? આ વિશે અમે ચારેય ચર્ચા-વિચારણા કરવા લાગ્યા. ભારે હિમવર્ષાથી ગંગોત્રીથી ભૈરવઘાટી સુધીનો રસ્તો બંધ થઈ ગયો હતો. એકે પ્રસ્તાવ[...]
🪔 ઇતિહાસ-પ્રવાસ
અહીં જ છે સ્વર્ગ-૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2011
(ગતાંકથી આગળ) બપોર પછી સમગ્ર આકાશ વાદળોથી છવાઈ ગયું તો પણ અમે ચારેય ગંગોત્રી મંદિરનાં દર્શન કરવા નીકળી પડ્યા. મંદિરની પાસે જ પવિત્ર ગંગા ઉત્તરવાહિની[...]
🪔 ઇતિહાસ-પ્રવાસ
અહીં જ છે સ્વર્ગ-૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2011
સુંદર શ્વેત હિમાચ્છાદિત શિખરોથી ઘેરાયેલો ગિરિરાજ હિમાલય! વિશ્વનાં સર્વોચ્ચ ગગનચુંબી શિખરોથી શોભિત સર્વોત્કૃષ્ટ પર્વતરાજ હિમાલય, જેની પવિત્ર ગોદમાં વસ્યાં છે ઉત્તરાખંડનાં પ્રસિદ્ધ ચાર તીર્થધામો -[...]