🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
September 2024
(ગતાંકથી આગળ) व्याख्यामुद्रा - प्रवरदकरे दक्षिणे धारयन्तीं वामे लिंग सलिलकलशं भूषयन्ती वरेण्याम्। अंभोजस्थां मकररथगां दिव्यसौन्दर्यमूर्तिं वन्दे रेवा कलकलरवां शँभुकन्यां शरण्याम्।। નર્મદામૈયાનો મહિમા અપરંપાર છે. ભગવાન[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
August 2024
૨૮.૧૦.૨૦૧૫ને બુધવારે જગદીશ મઢીમાં પ્રસાદ લઈ નર્મદે હરના સાદ સાથે પરિક્રમામાં સંન્યાસી આગળ વધ્યા. હવે અહીંથી સમુદ્રસંગમ સુધી નર્મદાનો તટ છોડીને ચાલવું પડે છે, કારણ[...]
🪔 ધ્યાન
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
July 2024
આશ્રમમાં સવારે છ વાગે ઉકાળો મળે, આશ્રમમાં ચા બનતી જ નથી, કેટલીક ઔષધિઓને ભેગી કરી ઉકાળો બનાવવામાં આવે! સવારે 9:00 વાગે ભોજનપ્રસાદ, બપોરે ત્રણ વાગ્યે[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
June 2023
ચાતુર્માસ દરમિયાન સંન્યાસીએ રાજીવ દીક્ષિતના સ્વાસ્થ્ય પરનાં અતિ મહત્ત્વપૂર્ણ ઓડિયો-પ્રવચનો સાંભળ્યાં હતાં. સંધ્યા-વંદના પૂરી થતાં સંન્યાસીએ હાજર રહી ગયેલ આઠ-દસ યુવાનોને આ પ્રવચનનો ટોપલો ઓઢાળી[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
May 2023
નર્મદા મૈયાનાં દર્શન કરતાં કરતાં પગદંડી પર પરિક્રમામાં આગળ વધતા હતા. સંધ્યા થવા જઈ રહી હતી. રાત્રિ-નિવાસ માટે કોઈ એક સ્થાન શોધી લેવું જરૂરી હતું.[...]