🪔 પ્રાસંગિક
સૌરાષ્ટ્ર સંતો-શૂરાઓની વીરભૂમિ
✍🏻 ઘનશ્યામ ગઢવી
December 2011
લોકસાહિત્યનો એક અતિપ્રચલિત દુહો છે: સોરઠ ધરતી જગજૂની ગઢ જૂનો ગિરનાર, સત શૂરા નીપજાવતી સોરઠ રતનની ખાણ. ઉત્તમ માનવ રત્નોની ખાણ સમી આ ધરતીએ શૂરવીરતા[...]
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવના જીવનમાંથી મળેલ જીવનપાથેય
✍🏻 ઘનશ્યામ ગઢવી
November 2011
એ સાલ હતી ૧૯૭૬ની, હું મોરબી કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરીક્ષા દેવા માટે રાજકોટ આવેલ, કોલેજવાડીમાં રોકાયેલ, એક દિવસ સાંજના સમયે ફરતા ફરતા શ્રીરામકૃષ્ણ આશ્રમનાં[...]