• 🪔 પ્રાસંગિક

    શુદ્ધ કર પ્રબુદ્ધ કર

    ✍🏻 શ્રી ઉમાશંકર જોષી

    વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે તેઓ અવતર્યા હતા. તેઓ કેવળ યુગપુરુષ નથી, પણ કોઈ સનાતન જ્યોતિનો એક મહાન ચમકારો થયો હોય[...]

  • 🪔 વ્યાખ્યાન

    શુદ્ધ કર પ્રબુદ્ધ કર

    ✍🏻 ઉમાશંકર જોષી

    (વર્ષો પહેલાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રી ઉમાશંકર જોશીએ જાહેરસભામાં આપેલા પ્રવચનના અંશો પ્રસ્તુત છે. - સં.) વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે[...]

  • 🪔 કાવ્ય

    દે વરદાન એટલું

    ✍🏻 ઉમાશંકર જોષી

    સ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીનસંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;[...]

  • 🪔 કાવ્ય

    ભારત

    ✍🏻 ઉમાશંકર જોશી

    ભારત નહિ નહિ વિન્દ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર, ભારત નહિ ગંગા, નહિ યમુના, ભારત સંસ્કૃતિ નિર્ઝર. ભારત નહિ વન, નહિ ગિરિગવ્હર, ભારત આતમની આરત, ભાત[...]

  • 🪔 કાવ્ય

    વિશ્વશાંતિ

    ✍🏻 ઉમાશંકર જોશી

    વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી, જીવશે જે ટકી રહેશે પ્રેમને પાવકે જળી. સંગ્રામની સૌ જડને ઉખેડી, બતાવજો શાંતિની સ્નેહકેડી! તપ્યાં ઉરે ચંદનલેપ દેજો, દાઝ્યા તણાં આશિષવેણ[...]

  • 🪔

    વિશ્વમાનવી?

    ✍🏻 ઉમાશંકર જોષી

    કીકી કરું બે નભતારલીની ને મીટમાં માપું દિગંતરાલને, માયાવીંધીને જળવાદળીની અખંડ દેખું પળમાં ત્રિકાલને. સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો; સ્વર્ગંગમાં ઝૂંકવું ચંદ્રહોડલી, સંગી[...]

  • 🪔 કાવ્ય

    પ્રેમલિપિ

    ✍🏻 ઉમાશંકર જોષી

    અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ! દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફુરે, કોમળા અક્ષરોમાં લખેલી; વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે, વાદળીપિચ્છમાં આળખેલી. અહો! પુષ્પપુષ્પે[...]

  • 🪔 કાવ્ય

    ભિખારી

    ✍🏻 ઉમાશંકર જોશી

    પ્રભુ! મારી ઝોળી ઝૂલે રે ભિખારી અલખ મંદિરનો પંથી બનીને ભેખની કંથ ધારી; જુગજુગથી મારી ઝોળી ખાલી, કેમ હશે જ વિસારી?...પ્રભુ. આભઝરૂખેથી તારલિયાની રજકણ વેરે[...]