🪔 પ્રાસંગિક
શુદ્ધ કર પ્રબુદ્ધ કર
✍🏻 શ્રી ઉમાશંકર જોષી
september 2020
વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે તેઓ અવતર્યા હતા. તેઓ કેવળ યુગપુરુષ નથી, પણ કોઈ સનાતન જ્યોતિનો એક મહાન ચમકારો થયો હોય[...]
🪔 વ્યાખ્યાન
શુદ્ધ કર પ્રબુદ્ધ કર
✍🏻 ઉમાશંકર જોષી
September 2011
(વર્ષો પહેલાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રી ઉમાશંકર જોશીએ જાહેરસભામાં આપેલા પ્રવચનના અંશો પ્રસ્તુત છે. - સં.) વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે[...]
🪔 કાવ્ય
દે વરદાન એટલું
✍🏻 ઉમાશંકર જોષી
August 2000
સ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીનસંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;[...]
🪔 કાવ્ય
ભારત
✍🏻 ઉમાશંકર જોશી
October-November 1999
ભારત નહિ નહિ વિન્દ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર, ભારત નહિ ગંગા, નહિ યમુના, ભારત સંસ્કૃતિ નિર્ઝર. ભારત નહિ વન, નહિ ગિરિગવ્હર, ભારત આતમની આરત, ભાત[...]
🪔 કાવ્ય
વિશ્વશાંતિ
✍🏻 ઉમાશંકર જોશી
October-November 1996
વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી, જીવશે જે ટકી રહેશે પ્રેમને પાવકે જળી. સંગ્રામની સૌ જડને ઉખેડી, બતાવજો શાંતિની સ્નેહકેડી! તપ્યાં ઉરે ચંદનલેપ દેજો, દાઝ્યા તણાં આશિષવેણ[...]
🪔
વિશ્વમાનવી?
✍🏻 ઉમાશંકર જોષી
October-November 1994
કીકી કરું બે નભતારલીની ને મીટમાં માપું દિગંતરાલને, માયાવીંધીને જળવાદળીની અખંડ દેખું પળમાં ત્રિકાલને. સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો; સ્વર્ગંગમાં ઝૂંકવું ચંદ્રહોડલી, સંગી[...]
🪔 કાવ્ય
પ્રેમલિપિ
✍🏻 ઉમાશંકર જોષી
October 1991
અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ! દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફુરે, કોમળા અક્ષરોમાં લખેલી; વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે, વાદળીપિચ્છમાં આળખેલી. અહો! પુષ્પપુષ્પે[...]
🪔 કાવ્ય
ભિખારી
✍🏻 ઉમાશંકર જોશી
October 1990
પ્રભુ! મારી ઝોળી ઝૂલે રે ભિખારી અલખ મંદિરનો પંથી બનીને ભેખની કંથ ધારી; જુગજુગથી મારી ઝોળી ખાલી, કેમ હશે જ વિસારી?...પ્રભુ. આભઝરૂખેથી તારલિયાની રજકણ વેરે[...]