🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા
એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી - ૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October 2011
(ગતાંકથી આગળ) ધનગોપાલ મુખરજી આદર્શવાદી પ્રકૃતિના માણસ હતા. એમની રુચિ ભાવનાપ્રધાન અને કલાભિમુખી હતી. આવા ગુણોની નીચે આધ્યાત્મિક અનુભવોની ઝંખનાનો મૌલિક વિચારપ્રવાહ વહેતો હતો! ઇતિહાસના[...]
🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા
એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી - ૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
September 2011
ન્યૂયોર્કની વેદાંત સોસાયટીના વડા શ્રી. સ્વામી તથાગતાનંદે શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જયંતીને અનુલક્ષીને હમણાં ‘Celebrating Shri Ramakrishna’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. એમાં આ લગભગ અણપ્રીછેલી વિભૂતિની[...]
🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા
ગદાધરનું દક્ષિણાયન
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
August 2011
‘સોળે સાન...’ની જૂની કહેવત મુજબ, અગાઉ સોળ વર્ષની વયે પહોંચેલી વ્યક્તિ પુખ્ત ગણાતી. વેપારીનો દીકરો વેપારમાં લાગી જતો અને બ્રાહ્મણનો દીકરો કર્મકાંડ કરાવવા લાયક ગણાતો.[...]
🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા
ગોપાલ સ્વરૂપે શ્રીરામકૃષ્ણ
✍🏻 રાાસીપુરમ્ રામભદ્રન
August 2011
ગોપાલ એક શ્રીકૃષ્ણનું સૌથી સુખ્યાત નામ છે. ગોપાલ એટલે ગાયો કે જીવના રક્ષક. સંસ્કૃતમાં ‘ગો’ એટલે ગાય કે જીવ એવો અર્થ થાય છે. વૃંદાવનમાં ભગવાન[...]