🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૫
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2000
ગયા અંકમાં આપણે વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર એક અછડતી નજર નાખી હતી અને સ્વામી વિવેકાનંદના વિધાનથી છે, ‘ આવી પરિસ્થિતિમાં આર્ય પ્રજાનો[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2000
આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ છે કારણ કે માનવજીવનના સઘળા પાસાઓમાં અવારનવાર[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2000
ગતાંકના સંપાદકીય લેખમાં આપણે બે પ્રકારનાં સત્ય-લૌકિક અને અલૌકિક સત્ય વિશે ચર્ચા કરી ગયા. અને સાથે જ અલૌકિક યા અતીન્દ્રિય સત્યોના લોકોત્તર વૈજ્ઞાનિક તરીકે શ્રીરામકૃષ્ણદેવનું[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2000
ગતાંકના સંપાદકીય લેખમાં આપણે ધાર્મિક બાબતોમાં વેદોના પ્રામાણ્યની ચર્ચા કરી ગયા અને સાથોસાથ જીવનનાં શાશ્વત સત્યોની અતીન્દ્રિય અનુભૂતિઓ હોવાને કારણે વેદોની મહત્તા દર્શાવી. સ્વામી વિવેકાનંદ[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2000
सामाख्याद्यैर्गीतिसुमधुरैर्मेघगम्भीरघोषै: यज्ञध्वानध्वनितगगनैर्ब्राह्मणैर्ज्ञातवेदैः । वेदान्ताख्यैः सुविहितमखोद्भिन्नमोहान्धकारैः स्तुतो गीतो य इह सततं तं भजे रामकृष्णम् ।। ‘વેદજ્ઞ બ્રાહ્મણોએ યજ્ઞોમાં ઉચ્ચારેલા ગગનભેદી સુમધુર ગીતયુક્ત સામગાન વગેરે વેદમંત્રોના ગંભીર[...]