🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૭
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
July 2010
ઈચ્છાશક્તિ કેવી રીતે કેળવવી સૌ પ્રથમ તો આવા સાદા સીધા વ્યાયામથી શરૂ કરો. * અઠવાડિયામાં એક દિવસ એક વખત ભોજન ન લેવું. શરૂઆતમાં થોડું ઘણું[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૬
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
June 2010
૨૨. ઈચ્છાશક્તિ લોકોના જીવનની સફળતા અને નિષ્ફળતાની બધી વાતો માટે જુદાં જુદાં કારણ હોય છે. પરંતુ દરેક સફળ પુરુષના જીવનમાં એક પાસું અનિવાર્યપણે સામાન્ય જોવા[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૫
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
May 2010
૧૮. ઉદ્વિગ્નતા? આત્મશ્રદ્ધાથી દૂર કરો તમે ક્યારેય દડાને ઊછળતો જોયો છે. હા, એમાં શી વિશેષતા છે? એ આપણને જીવનપાઠ શીખવે છે. સંસ્કૃતમાં એક કાવ્ય પંક્તિ[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૪
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
April 2010
૧૬. ટીકાનિંદા નિંદા કે છિદ્રાન્વેષણવૃત્તિ શું છે? કોઈ પણ વ્યક્તિ કે કાર્ય વિશે હનન કરનારા શબ્દો એટલે નિંદા. નિંદાનાં ઘણાં પાસાં છે. સામાન્ય રીતે આપણે[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૪
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
March 2010
૧૩. ઉત્સાહ ઉત્સાહ એવું મનોવલણ છે કે જેનાથી કોઈ પણ કાર્ય કરતી વખતે માનવ કંટાળો અને માનસિક તાણ અનુભવતો નથી. નાનાં બાળકો જ્યારે રમતાં હોય[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૩
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
October 2009
(ગતાંકથી આગળ) ૯. આપણી પસંદગી કઈ છે? હવે કદાચ તમે પૂછશો કે આ સમસ્યાઓ તો સારી અને ઉપયોગી છે તો પછી શું આપણે સંપૂર્ણપણે એને[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૨
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
September 2009
(શ્રીરામકૃષ્ણ મઠ, રાજમુંદ્રીના અધ્યક્ષ સ્વામી અક્ષરાત્માનંદજીના મૂળ અંગ્રેજી પુસ્તક ‘પ્રોબ્લેમ્સ એન્ડ હાઉ ટુ ફેઈસ ધેમ?’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
August 2009
૧. માનવ માનવ વચ્ચેનો ભેદ ‘તમે જીવનમાં સુખાકારી ઇચ્છો છો?’ કોઈ પણ વ્યક્તિને તમે આવો પ્રશ્ન પૂછશો એટલે તમે તરત જ અને ચોક્કસપણે ‘હા’ એવો[...]